ભરૂચ: સ્ટેશન રોડ પર ઘટાદાર વૃક્ષ ધરાશાયી, બાઈકચાલક દબાઇ જતા ઇજા
ચોમાસા દરમિયાન વૃક્ષો ધરાશયી થવાની ઘટના બનતી હોય છે પરંતુ ભરૂચમાં ઉનાળાના પ્રારંભે જ ઘટાદાર વૃક્ષ ધરાશાય થવાની ઘટના બની હતી. ભરૂચના રેલ્વે સ્ટેશન
ચોમાસા દરમિયાન વૃક્ષો ધરાશયી થવાની ઘટના બનતી હોય છે પરંતુ ભરૂચમાં ઉનાળાના પ્રારંભે જ ઘટાદાર વૃક્ષ ધરાશાય થવાની ઘટના બની હતી. ભરૂચના રેલ્વે સ્ટેશન
ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેકટર એ.એ.ચૌધરી તથા એ.એચ.છૈયાએ પોતાની ટીમને એ.ટી.એસ. ચાર્ટર મુજબની કામગીરી તેમજ નાસતા ફરતા આરોપી પકડી
વાગરા તાલુકામાં આવેલાં ભેરસમ ગામે રહતો યુવાન ટ્રેક્ટર લઇને જતો હતો. દરમિયાન તેનો કાબૂ નહીં રહેતાં ટ્રેક્ટર પલટી જતાં તેની નીચે દબાઇ જવાથી તેનું મોત નીપજ્યું હતું
ભરૂચના આમોદ મામલતદાર વી.એ.જરીવાલા આમોદ પાલેજ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પાલેજ તરફથી રેતી ભરેલ હાઇવા નંબર જી જે ૦૬-બી એક્ષ ૭૦૯૪ દાંદા -દોરા ગામ પાસે પસાર થતી હતી
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ડમલાઈ ગામે ખનીજ ચોરીની ફરિયાદો ઉઠી છે,જે અંગે સાંસદ મનસુખ વસાવા દ્વારા પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો,
ભરૂચ દહેજ રોડ પર મનુબર ચોકડી પાસે ખાનગી કંપનીની લક્ઝરી બસમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.બસમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.
ભરૂચના ભોલાવ વિસ્તારમાં રૂપિયા 1.7 કરોડના ખર્ચે વિકાસના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.