ભાવનગર : ભદ્રાવળ ગામે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને આવારા તત્વો દ્વારા ખંડિત કરાતા ખભળાટ
તળાજા તાલુકાના ભદ્રાવળ નંબર 2 ગામે ડો. બાબાસાહેબ આંબેડકર સાહેબની પ્રતિમાને આવારા તત્વો દ્વારા ખંડિત કર્યાની તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે.
તળાજા તાલુકાના ભદ્રાવળ નંબર 2 ગામે ડો. બાબાસાહેબ આંબેડકર સાહેબની પ્રતિમાને આવારા તત્વો દ્વારા ખંડિત કર્યાની તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે.
શહેરના કુંભરવાડા વિસ્તારમાં પાણી નહીં મળતા સ્થાનિક મહિલાઓએ ભાજપ કાર્યાલય પહોંચી શિક્ષણ મંત્રી જીતુ વાઘણીને ઉગ્ર રજૂઆત કરી હતી.
મોરારીબાપુએ ઉત્તર પ્રદેશના લલિતપુરથી સમગ્ર આયોજન માટે મંત્રી જીતુ વાઘાણીને અને અન્ય સૌ અભિનંદન પાઠવીનેને આ કાર્યક્રમના આયોજન માટે રાજીપો વ્યક્ત કર્યો છે.
ગત અખાત્રીજના પાવન અવસરે ભાવનગર તેની સ્થાપનાના 299 વર્ષ પૂર્ણ કરી 300મા વર્ષમાં પ્રારંભ કર્યો છે,
રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ સહભાગી થઈ સમગ્ર હોસ્પિટલના કેમ્પસમાં મેડિકલના વિદ્યાર્થીઓ અને સફાઇકર્મીઓ સાથે સાવરણો હાથમાં લઈને સાફ સફાઇ કરી હતી.
એક એવા ભુદેવ કે, જેના જ્ઞાન અને ભક્તિની તોલે કોઈ ન આવી શકે. મહાદેવના તાંડવની રચના કરનાર જેમના મોક્ષાર્થે ભગવાને પણ સાક્ષાત ધરતી પર અવતરવું પડ્યું હતું
ભાવનગર જન્મોત્સવ સમિતિ આયોજિત ત્રીદિવસીય ભાવનગર કાર્નિવલનો દબદબાભેર પ્રારંભ થયો હતો.