Connect Gujarat

You Searched For "blood donation camp"

ભરુચ : અગ્રવાલ સમાજ દ્વારા યોજાય રકતદાન શિબિર, મોટી સંખ્યામાં સમાજના લોકોએ કયું રકતદાન...

8 Oct 2023 9:43 AM GMT
ભરૂચ અને અંકલેશ્વર શહેરમાં વસતા અગ્રવાલ સમાજના લોકો દ્વારા શ્રી અગ્રસેનજી મહારાજાની 5147મી જયંતિ સમારોહ નિમિત્તે ભરૂચની નારાયણ મલ્ટી સ્પેશિયાલિટી...

ભરૂચ: વર્લ્ડ ભરૂચી વહોરા ફેડરેશન મહિલા પાંખ દ્વારા રક્તદાન શિબિરનું કરવામાં આવ્યુ આયોજન

27 Sep 2023 11:50 AM GMT
વર્લ્ડ ભરૂચી વહોરા ફેડરેશન મહિલા પાંખ તથા રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરીના સંયુક્ત ઉપક્રમે આજરોજ WBVF હેડ ઓફીસ ભરૂચ મુકામે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન...

ભરૂચ : ભાજપ યુવા મોરચા દ્વારા સેવા પખવાડિયા અંતર્ગત રક્તદાન શિબિર યોજાય…

22 Sep 2023 1:12 PM GMT
ભરૂચ જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા સેવા પખવાડિયા અંતર્ગત રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા “વિશ્વ આદિવાસી અધિકાર દિવસ” નિમિત્તે રક્તદાન શિબિર યોજાય...

14 Sep 2023 9:02 AM GMT
આદિવાસી સમાજ દ્વારા “વિશ્વ આદિવાસી અધિકાર દિવસ” નિમિત્તે ભરૂચ શહેરમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ : રેલ્વે સ્ટેશન ખાતે સામાજિક સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિર યોજાય, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત...

10 Sep 2023 9:26 AM GMT
ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં ભરૂચ રેલ્વે સ્ટેશન સ્થિત પ્લેટફોર્મ નં. 1 ઉપર અગ્રગણ્ય સામાજિક સંસ્થાઓના સહિયારા પ્રયાસથી રક્તદાન શિબિરનું...

સુરત: ઓલપાડના સરસ ગામના શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે રક્તદાન શિબિર યોજાય, જિલ્લા ન્યાયાધીશ વી.કે.વ્યાસે કર્યું રક્તદાન

8 Sep 2023 6:02 AM GMT
યોજાયેલ મેગા રક્તદાન કેમ્પમાં જિલ્લા ન્યાયાધીશ વિ.કે.વ્યાસએ પોતે રક્તદાન કરી 'રક્તદાન એ મહાદાન'ના સુત્રને સાર્થક કરવા શિવભક્તોને અપીલ કરી હતી

ભરૂચ : ઇફકો ટોક્યો જનરલ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા રક્તદાન શિબિર યોજાય, રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું...

22 July 2023 8:45 AM GMT
કસક બ્રાન્ચ ખાતે કંપની દ્વારા રક્તદાન શિબિર યોજાય, મોટી સંખ્યામાં રક્તદાતાઓએ કર્યું ઉત્સાહભેર રક્તદાન.

ભરૂચ : ભાજપના સ્થાપક ડો. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિતે જંબુસરમાં ભારતીય યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિર યોજાય

23 Jun 2023 12:36 PM GMT
ડો. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લાના જંબુસર સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે ભારતીય યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન...

સાબરકાંઠા : ભાજપના સ્થાપક ડો. શ્યામા પ્રસાદ મુખરજીનો બલિદાન દિવસ, તલોદ યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

23 Jun 2023 12:03 PM GMT
ભાજપના સ્થાપક ડો. શ્યામા પ્રસાદ મુખરજીના બલિદાન દિવસ નિમિત્તે ભાજપ દ્વારા અલ્પકાલીન વિસ્તારક માર્ગદર્શન કાર્યશાળા સહિત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન...

ડાંગ : વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે આહવા ખાતે યોજાય રક્તદાન શિબિર, રક્તદાતાઓએ કર્યું રક્તદાન...

14 Jun 2023 10:11 AM GMT
તા. ૧૪ જુનના રોજ વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં...

અમદાવાદ : માતૃ દિવસની ખોખરા ગામ સંગઠન દ્વારા રક્તદાન શિબિર થકી વિશેષ ઉજવણી કરાય...

14 May 2023 12:05 PM GMT
આજરોજ વિશ્વ મધર્સ ડે નિમિત્તે અમદાવાદ શહેરના ખોખરા અને મણિનગર વિસ્તારમાં ખોખરા ગામ સંગઠન દ્વારા રક્તદાન શિબિરનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર : સંત નિરંકારી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 29મી રક્તદાન શિબિર સહિત સત્સંગ કાર્યક્રમ યોજાયો...

25 April 2023 9:31 AM GMT
સત્સંગના કાર્યક્રમમાં મામલતદાર કરણસિંહ રાજપૂત, આર.પી.ગુપ્તા અને સંત નિરંકારી મંડળ અંકલેશ્વર બ્રાન્ચના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.