બોટાદમાં થયેલ લઠ્ઠાકાંડમાં વધુ 9 લોકોને સારવાર અર્થે ભાવનગર ખસેડાયા
બોટાદ જિલ્લાના રોજીદ ગામે આજે લઠ્ઠાકાંડની ઘટના સામે આવી છે.જેમાં રોજીદ ગામના 10 થી વધુ લોકો દ્વારા દેશી દારૂ પીવાથી તે તમામ ની તબિયત લથડી
બોટાદ જિલ્લાના રોજીદ ગામે આજે લઠ્ઠાકાંડની ઘટના સામે આવી છે.જેમાં રોજીદ ગામના 10 થી વધુ લોકો દ્વારા દેશી દારૂ પીવાથી તે તમામ ની તબિયત લથડી
બોટાદના બરવાળાના રોજિદ ગામે ઝેરી દારૂ પી જવાથી 8થી વધુ લોકોનાં મોત તેમજ 5થી વધુ લોકોની હાલત ગંભીર થઈ હોવાની ચકચારી ઘટના સામે આવી
આસ્થાના પ્રતિક એવા સાળંગપુર ગામ સ્થિત કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે આજે શનિવારના પવિત્ર દિને દાદાના સિંહાસનને લાલ અને પીળી ખારેકનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.
સાળંગપુર ગામે કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને આજે મંગળવારે અને અખાત્રીજના પવિત્ર દિન નિમિત્તે દાદાના સિંહાસનને કેરીઓ વડે કેરીનો આકાર આપી શણગાર કરવામાં આવ્યો હતો.
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે આવતી કાલે શનિવારે શ્રી હનુમાન જયંતી મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે
માર્ચ એન્ડિંગની રજાઓ બાદ માર્કેટિંગ યાર્ડોમાં કામકાજ પુન: રાબેતા મુજબ શરૂ થઇ રહ્યા છે,
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં છેલ્લાં 35 વર્ષ બાદ પહેલીવાર ધૂળેટી પર્વની અતિભવ્ય રંગોત્સવ સાથે ઉજવણી કરવામાં આવી હતી.