Home > brain dead
You Searched For "Brain Dead"
અમદાવાદમાં દોહિત્રીને મળવા આવેલ મહારાષ્ટ્રની મહિલા માર્ગ અકસ્માત બાદ બ્રેઇનડેડ, પરિજનોએ કર્યું અંગદાન...
10 May 2023 7:47 AM GMTઅમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ રાજ્યમાં અંગોના ટ્રાન્સપ્લાન્ટ માટેના વેઇટીંગ લીસ્ટને નેસ્તનાબૂદ કરવાનો અડગ નિર્ધાર કરી લીધો છે.
સુરત : બ્રેઈનડેડ યુવકના લીવર, કિડની અને આંતરડાનું અંગદાન, ૩ લોકોને નવજીવન આપવા પરિવારનો સેવાયજ્ઞ
3 May 2023 1:22 PM GMTદક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી નવી સિવિલ હોસ્પિટલમાંથી 22મુ અંગદન કરવામાં આવ્યું છે. મૂળ યુપીના મિર્ઝાપૂરનો વતની અને હાલ સુરતના પાંડેસરા વિસ્તારમાં...
અંકલેશ્વર : માંડવીના બ્રેઇન ડેડ વ્યક્તિનું જયાબેન મોદી હોસ્પીટલમાં અંગદાન, 3થી 4 લોકોને મળશે નવજીવન...
23 March 2023 10:08 AM GMTભરૂચ જિલ્લાના અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ ખાતે 42 વર્ષીય બ્રેઇન ડેડ વ્યક્તિનું અંગદાન કરવામાં આવ્યું હતું.
સુરતથી ડોનેટ લાઈફ દ્વારા 45માં હૃદય અને ફેફસાના દાનની 15મી ઘટના, 7 લોકોને મળ્યું નવજીવન...
18 March 2023 1:35 PM GMT17 માર્ચના રોજ ન્યુરોસર્જન ડૉ. મૌલીક પટેલ, ફીઝીશયન ડૉ. રાજેશ રામાણી, કાર્ડિયોલોજીસ્ટ ડો. રીતેશ વેકરીયા અને મેડીકલ ઓફિસર ડૉ. દક્ષા કટારીયાએ શૈશવને...
હૃદયની પીડાથી પીડાતા 53 વર્ષીય દર્દીને 35 વર્ષીય બ્રેઇનડેડ યુવાનના હૃદયના દાનથી મળ્યું નવજીવન
16 July 2022 3:18 PM GMTવર્ષ 2003થી હૃદયની તકલીફથી પીડાઇ રહેલા દર્દી અંગદાનમાં મળેલા હૃદયથી આખરે પીડામુક્ત બન્યા છે.
ભરૂચ : નવા કોબલા ગામના બ્રેઇન ડેડ યુવાનના અંગદાન થકી 3 લોકોને મળશે નવજીવન...
4 Jun 2022 1:58 PM GMTઅમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તેના 3 અંગોનું દાન કરવામાં આવ્યું હતું. જેમાં એક હૃદય અને 2 કીડની મળી અંગદાન કરી 3 લોકોને નવું જીવન આપવામાં આવ્યું હતું.
અમદાવાદ સિવિલમાં ૫૨૦ દિવસમાં ૬૭ બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાન
2 Jun 2022 10:10 AM GMTસુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષી કહે છે કે, સિવિલ હોસ્પિટલમાં રીટ્રાઇવલ સેન્ટરની શરૂઆત થઇ ત્યારે લગીરેય વિચાર્યું ન હતું કે અંગદાન સેવાયજ્ઞ આટલી ઝડપે...
સુરતની બ્રેઇન ડેડ મહિલાએ પાંચ લોકોને આપ્યું નવજીવન કહાની જાણીને સલામ કરશો
12 Nov 2021 7:42 AM GMTસુરતમાં મીનાક્ષીબેન રાણા નામની બ્રેઈન ડેડ મહિલાના અંગોનું દાન કરતા હવે પાંચ લોકોને નવું જીવન મળશે
સુરત: બ્રેઇનડેડ યોગ શિક્ષિકાના કિડની સહિતના અંગદાનથી 5ને નવજીવન અપાયું
3 Oct 2021 11:31 AM GMTવલસાડના બ્રેઈનડેડ યોગ શિક્ષિકા રંજનબેન પ્રવીણભાઈ ચાવડાના પરિવારે તેમના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષ્યું છે