આણંદ: વાસદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની દુર્ઘટનામાં ત્રણ શ્રમિકોના મોત,મૃતકોના પરિવારને મળશે આર્થિક સહાય
બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી,જેમાં પથ્થરો નીચે દબાય જવાથી ત્રણ શ્રમિકો કરુણ મોતને ભેટ્યા હતા,જયારે એક ઈજાગ્રસ્ત કામદારને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો