ખેડા : મહેમદાવાદ નગરપાલિકા વિસ્તારના વિકાસ કામોનું કેબિનેટ મંત્રીના હસ્તે ખાતમુહુર્ત અને લોકાર્પણ કરાયું
આ પ્રસંગે કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે તમામ નગરજનોને નવરાત્રિની શુભેચ્છા આપતા જણાવ્યું કે, ગુજરાત સરકાર વિધેયાત્મક વિકાસના માર્ગે જન કલ્યાણની અનેકવિધ પ્રવૃત્તિઓ કરી રહી છે.