બનાસકાંઠા : 20થી વધુ લોકોના મોત મામલે પિતા-પુત્ર સામે ફરિયાદ, જુઓ MPના કેબિનેટ મંત્રીએ શું કહ્યું..!
બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ગેરકાયદે ધમધમતી ફટાકડા ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ સાથે ભીષણ આગ ફાટી નીકળતા 20થી વધુ લોકોના મોત થયા છે,
બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ગેરકાયદે ધમધમતી ફટાકડા ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ સાથે ભીષણ આગ ફાટી નીકળતા 20થી વધુ લોકોના મોત થયા છે,
પાટણ જિલ્લાના સિદ્ધપુર નગરપાલિકા વિસ્તારમાં અંદાજિત રૂ. 1.66 કરોડના વિકાસ કામોનું કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું.
ભારત સરકારના કેબિનેટ મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ ભાવનગરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી
ભિલોડાના વજાપુર પ્રાથમિક શાળામાં રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત દ્વારા શાળા પ્રવેશોત્સવ 2023 નો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.
અચાનક ચંદન રામ દાસની તબિયત લથડી હતી અને ત્યારબાદ તેમને બાગેશ્વરની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ભવિષ્યમાં પાણીની કમી નહીં સર્જાય તે માટે નવસારીમાં બની રહેલ વાઘરેચ ટાઈડલ રેગ્યુલેટર ડેમ બિલીમોરા નગરપાલિકા સહિત અનેક વિસ્તારોમાં આશીર્વાદ સમાન બનવાનો છે
ખેડા જીલ્લાના મહેમદાવાદ ખાતે કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણની મુખ્ય ઉપસ્થિતિમાં યાંત્રિક ખેત-ઓજાર સહાય વેરીફીકેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
મહેમદાવાદ તાલુકામાં ઘોડાસર અને મોટા અજબપુરા ગામે રૂ. ૨.૬૫ લાખના ખર્ચે, કુલ ૫.૫ કિમી અંતરના ૩ રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ સ્થિત સુરસાગર ડેરીના પનીર પ્લાન્ટનો ઉદઘાટન સમારોહ તેમજ સુકન્યા સમૃધ્ધિ યોજના અંતર્ગત ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.