અમદાવાદ: સોનાના વેપારી વોશરૂમ ગયા અને નોકર રૂ.1.25 કરોડના દાગીનાની ચોરી કરી થયો ફરાર
કૃષ્ણનગરમાં આદિશ્વર કેનાલ પાસે વોશરૂમ માટે ગયેલા માણેકચોકના સોનીનો નોકર એક્ટિવા અને 1.25 કરોડના સોનાનાં ઘરેણાં લઈને ભાગી
કૃષ્ણનગરમાં આદિશ્વર કેનાલ પાસે વોશરૂમ માટે ગયેલા માણેકચોકના સોનીનો નોકર એક્ટિવા અને 1.25 કરોડના સોનાનાં ઘરેણાં લઈને ભાગી
બાળકને તરછોડી માતા ફરાર થવાની વધુ એક ઘટના અમદાવાદમાં બની છે. શહેરની એલજી હોસ્પિટલમાં બાળકને તરછોડી માતા ફરાર થઈ હતી
પોતાના નાના બાળકોને એકલા મુકીને જતાં રહેતાં દંપત્તિઓએ બોધપાઠ લેવો પડે તેવો કિસ્સો સામે આવ્યો છે.