ખેડા જિલ્લા કલેકટરના હસ્તે બાળક પ્રિ-એડોપ્શન ફોસ્ટર કેરમાં અપાયું, બાળકને માતા-પિતા મળતા લોકોમાં ખુશી...
નડીઆદ સ્થિત માતૃછાયા અનાથ આશ્રમ કે, જેને ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા SAA ની માન્યતા આપવામાં આવેલ છે.
નડીઆદ સ્થિત માતૃછાયા અનાથ આશ્રમ કે, જેને ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા SAA ની માન્યતા આપવામાં આવેલ છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગાંભોઈ ગામના ખેતરમાંથી ગતરોજ જમીનમાં દાટેલી નવજાત બાળકી જીવિત મળી આવતા ચકચાર મચી હતી.
જિલ્લા પંચાયત હસ્તકની શાળાઓની સ્થિતિ દયનીય છે. જિલ્લાની કુલ 101 સ્કૂલમાં છેલ્લા અઢી વર્ષથી 366 ઓરડાની સત્તાવાર સરકારી ચોપડે ઘટ જોવા મળી રહી છે.
અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં એએમસી અને જીઈબીની ગંભીર બેદરકારી સામે આવવા પામી છે. જેને લઈને બેના કરુણ મોત નિપજવા પામ્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના દુદાપૂર ગામની સીમમાં આવેલ વાડીની અંદર બોરમા બાળક પડવાની ઘટના બની હતી.
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના મિંઢાબારી ગામે એક નવપરિણીત યુવક પોતાના લગ્નની ગિફ્ટ ખોલી રહ્યો હતો.
અંકલેશ્વરના જીઆઇડીસી વિસ્તારમાં મગજથી અસ્વસ્થ મહિલા અને તેના બાળકોની કાળજી અને સંભાળ માનવ મંદિર ટ્રસ્ટે લીધી
સોલા વિસ્તારમાં રહેતા એક પરિવારના સવા મહિનાના બાળક હૃદયની બીમારી હતી, ત્યારે સારવાર દરમ્યાન આ બાળકનું હૃદય 3 વાર બંધ પડી ગયું હતું.