સુરેન્દ્રનગર : ચોટીલામાં 30મી ડિસેમ્બરે ડુંગર પર રાજ્યકક્ષાની સ્પર્ધાને લઇ યાત્રાળુઓ માટે 4 કલાક પ્રવેશબંધી
30મી ડિસેમ્બર 2025ના રોજ સવારે 6:00થી 10:00 વાગ્યા સુધી ચોટીલા પર્વતની સીડીઓ પર સામાન્ય નાગરિકો અને યાત્રાળુઓની અવર-જવર પર સંપૂર્ણ મનાઈ રહેશે
30મી ડિસેમ્બર 2025ના રોજ સવારે 6:00થી 10:00 વાગ્યા સુધી ચોટીલા પર્વતની સીડીઓ પર સામાન્ય નાગરિકો અને યાત્રાળુઓની અવર-જવર પર સંપૂર્ણ મનાઈ રહેશે
સુરેન્દ્રનગર જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે દિવાળીના પર્વમાં માઁ ચામુંડાના દર્શન અર્થે ખુબ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નાયબ કલેક્ટર અને ફોરેસ્ટ ઓફિસર સહિતના અધિકારીઓ દ્વારા ખનીજ માફિયાની હોટલ તેમજ દુકાનો પર બુલડોઝર ફેરવી કડક કાર્યવાહી કરવામાં આવી છે.
મહાવીરએ પોતાની જાન બધાથી જુદી જ રીતે જોડવાનો નિર્ણય કર્યો હતો, અને રજવાડી ઠાઠ સાથે ઘોડા પર સવાર થઈને જાન જોડવાનું નક્કી થયું હતું.જે બાદ એક 100 જેટલા ઘોડે સવારો જાનમાં જોડાયા હતા.
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા મહંત પરિવારના યુવાનનું ચાર શખ્સોએ અપહરણ કરી રૂપિયા 10 લાખની ખંડણી માંગ્યાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસેલા સામાન્ય વરસાદ બાદ પણ ચોટીલા શહેરમાં વરસાદી પાણી ભરાય રહેતાં વહીવટી તંત્ર સામે ચોટીલાવાસીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
ચોટીલા પોલીસના સફળ ઓપરેશનમા પોલીસે હાઇવે ઉપરથી સોનાની હેરાફેરીનો પર્દાફાશ કરતા સમગ્ર સૌરાષ્ટ્રમાં જ્વેલર્સના વેપારીઓમાં ફફડાટ ફેલાવા પામ્યો છે.