અમદાવાદ: પાયાના કાર્યકર એવા જગદીશ ઠાકોર ગુજરાત કોંગ્રેસને અપાવશે નવી ઉર્જા ?,જુઓ દિગ્ગજોએ શું કહ્યું
ગુજરાત કોંગ્રેસનાં અધ્યક્ષ તરીકે જગદીશ ઠાકોની વરણી કોંગ્રેસના આગેવાનોએ વરણીને આવકારી
ગુજરાત કોંગ્રેસનાં અધ્યક્ષ તરીકે જગદીશ ઠાકોની વરણી કોંગ્રેસના આગેવાનોએ વરણીને આવકારી
કોંગ્રેસે પણ હવે આળસ મરડી છે. અમદાવાદના કાલુપુરથી પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જન જાગરણ અભિયાનની શરૂઆત કરાવી
આજરોજ અહેમદ પટેલની પ્રથમ પૂણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે તેઓને શ્રધ્ધાસુમન અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ સભ્ય નોંધણી તેમજ જન જાગરણ અંગેની સભાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
વડાપ્રધાને કૃષિ કાયદાને પરત ખેંચવાનું એલાન કર્યું હતું જેના પર ભરૂચ ખાતે કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા ગુજરાત કોંગ્રેસ
રોજગારી ન મળવાના કારણે યુવાન સ્વબળે લારી-ગલ્લા ચલાવે છે અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શકરસિંહ વાઘેલા આજે સાંજે ભરૂચ સબ જેલ પહોચ્યા હતા અને રૂપિયા 80 કરોડની ઉચાપતના કેસમાં સજા ભોગવી રહેલા કોંગ્રેસના આગેવાન તથા વટારીયા સુગર ફેકટરીના પૂર્વ ચેરમેન સંદિપ માંગરોલા સાથે મુલાકાત કરી હતી.