અમદાવાદ : કોંગ્રેસે ફુંકયું જન જાગરણ અભિયાનનું બ્યુગલ, કાલુપુરથી કરી શરૂઆત
કોંગ્રેસે પણ હવે આળસ મરડી છે. અમદાવાદના કાલુપુરથી પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જન જાગરણ અભિયાનની શરૂઆત કરાવી
કોંગ્રેસે પણ હવે આળસ મરડી છે. અમદાવાદના કાલુપુરથી પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જન જાગરણ અભિયાનની શરૂઆત કરાવી
આજરોજ અહેમદ પટેલની પ્રથમ પૂણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે તેઓને શ્રધ્ધાસુમન અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ સભ્ય નોંધણી તેમજ જન જાગરણ અંગેની સભાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
વડાપ્રધાને કૃષિ કાયદાને પરત ખેંચવાનું એલાન કર્યું હતું જેના પર ભરૂચ ખાતે કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા ગુજરાત કોંગ્રેસ
રોજગારી ન મળવાના કારણે યુવાન સ્વબળે લારી-ગલ્લા ચલાવે છે અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શકરસિંહ વાઘેલા આજે સાંજે ભરૂચ સબ જેલ પહોચ્યા હતા અને રૂપિયા 80 કરોડની ઉચાપતના કેસમાં સજા ભોગવી રહેલા કોંગ્રેસના આગેવાન તથા વટારીયા સુગર ફેકટરીના પૂર્વ ચેરમેન સંદિપ માંગરોલા સાથે મુલાકાત કરી હતી.
માનહાનિના આ કેસમાં રાહુલ ગાંધી અગાઉ બે વખત કોર્ટમાં હાજરી આપી ચુકયાં છે. આજે શુક્રવારે તેમણે ત્રીજી વખત હાજરી આપી વધારાનું નિવેદન નોંધાવ્યું હતું.