વડોદરા : શહેર કોંગ્રેસને ધરણા યોજવા લીલીઝંડી ન મળતા ગાંધી ગૃહ ખાતે ભાજપ સરકારની નીતિ વિરુદ્ધ આક્રોશ દર્શાવ્યો
વડોદરા શહેર ગાંધીગૃહ ખાતે યોજાયેલ ધરણા અંગે શહેર કોંગ્રેસ દ્વારા ત્રણ દિવસ અગાઉ પરવાનગી માંગવામાં આવી હતી.
વડોદરા શહેર ગાંધીગૃહ ખાતે યોજાયેલ ધરણા અંગે શહેર કોંગ્રેસ દ્વારા ત્રણ દિવસ અગાઉ પરવાનગી માંગવામાં આવી હતી.
આગામી ચૂંટણીને ધ્યાને લઇ દરેક પક્ષો પોતાની જીત માટે અલગ અલગ રચનાની ગોઠવણીના કામે લાગી ગયા છે.
બનાસકાંઠા જિલ્લાના વડગામમાં કરમાવત તળાવ અને મુકતેશ્વર ડેમમાં પાણી ભરવાની માંગ સાથે શરૂ થયેલું જળ આંદોલન દિવસેને દિવસે ઉગ્ર બની રહ્યું છે.
નૂપુર શર્મા દ્વારા ઈસ્લામ ધર્મ વિશે કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીના મામલે ભરૂચ જિલ્લા કોંગ્રેસ લઘુમતી સમાજ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
નેશનલ હેરાલ્ડ કેસ મામલે ED દ્વારા રાહુલ ગાંધીને નોટિસ ફટકારી તપાસ અર્થે સમન્સ મોકલી કલાકો સુધી પૂછતાછ કરાતા દેશભરમાં કોંગ્રેસ પાર્ટીના કાર્યકરોમાં આક્રોશ જોવા મળ્યો છે,
જામનગરમાં રખડતાં ઢોર અંગે કોંગ્રેસ દ્વારા ડીએમસી પર ચલણી નોટોનો વરસાદ કરી વિરોધ કરવામાં આવ્યો હતો