ભરૂચ: ભાજપ સરકારની પ્રજા વિરોધી નીતિ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
કેન્દ્ર સરકારની પ્રજા વિરોધી નીતિ અને સરમુખત્યારશાહી વલણને લીધે પ્રજા વીજળી, મોઘવારી, બેરોજગારી સહિત અનેકવિધ સમસ્યાઓથી ઘેરાયેલી છે
કેન્દ્ર સરકારની પ્રજા વિરોધી નીતિ અને સરમુખત્યારશાહી વલણને લીધે પ્રજા વીજળી, મોઘવારી, બેરોજગારી સહિત અનેકવિધ સમસ્યાઓથી ઘેરાયેલી છે
વડોદરા શહેર ગાંધીગૃહ ખાતે યોજાયેલ ધરણા અંગે શહેર કોંગ્રેસ દ્વારા ત્રણ દિવસ અગાઉ પરવાનગી માંગવામાં આવી હતી.
આગામી ચૂંટણીને ધ્યાને લઇ દરેક પક્ષો પોતાની જીત માટે અલગ અલગ રચનાની ગોઠવણીના કામે લાગી ગયા છે.
બનાસકાંઠા જિલ્લાના વડગામમાં કરમાવત તળાવ અને મુકતેશ્વર ડેમમાં પાણી ભરવાની માંગ સાથે શરૂ થયેલું જળ આંદોલન દિવસેને દિવસે ઉગ્ર બની રહ્યું છે.
નૂપુર શર્મા દ્વારા ઈસ્લામ ધર્મ વિશે કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીના મામલે ભરૂચ જિલ્લા કોંગ્રેસ લઘુમતી સમાજ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
નેશનલ હેરાલ્ડ કેસ મામલે ED દ્વારા રાહુલ ગાંધીને નોટિસ ફટકારી તપાસ અર્થે સમન્સ મોકલી કલાકો સુધી પૂછતાછ કરાતા દેશભરમાં કોંગ્રેસ પાર્ટીના કાર્યકરોમાં આક્રોશ જોવા મળ્યો છે,