અંકલેશ્વર: કોંગ્રેસ નેતા ફૈઝલ પટેલે AAP પર સાધ્યું નિશાન, કહ્યું આમ આદમી પાર્ટીનું ગુજરાતમાં કોઈ સ્થાન નથી !
અંકલેશ્વર તાલુકાના દઢાલ ગામમાં નવ નિર્મિત કોમ્યુનિટી હોલની મર્હુમ અહેમદ પટેલના પુત્ર અને યુવા કોંગ્રેસ નેતા ફૈઝલ પટેલે મુલાકાત લીધી હતી.
અંકલેશ્વર તાલુકાના દઢાલ ગામમાં નવ નિર્મિત કોમ્યુનિટી હોલની મર્હુમ અહેમદ પટેલના પુત્ર અને યુવા કોંગ્રેસ નેતા ફૈઝલ પટેલે મુલાકાત લીધી હતી.
ગુજરાતમાં વરસેલા કમોસમી વરસાદના પગલે ખેડૂતોના ઊભા પાકને ભારે નુક્સાન થવા પામ્યું છે. ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ માવઠાએ તારાજી સર્જી હતી
ચલાલા ન.પા.માં તમામ 24 માંથી 20 સભ્યોએ પ્રમુખ અને ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી છે. પ્રમુખ દ્વારા સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું નથી.
અંકલેશ્વર જીઆઇડીસી નોટિફાઇડ એરિયામાં કોંગ્રેસના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ દ્વારા સરદાર પટેલની જન્મજયંતિ તેમજ પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ પ્રસંગે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કાર્યાલય ખાતે સરદાર પટેલ જયંતી અને ઈન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
અંકલેશ્વર નગર સેવાસદનની મળેલી સામાન્ય સભામાં એજન્ડા પરના 40 કામોને મંજૂરી આપવામાં આવી હતી તો બિસ્માર માર્ગોના પ્રશ્નો કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
ભાજપ સરકાર દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભરૂચમાં આમોદમાં કોંગ્રેસ દ્વારા ભ્રષ્ટચાર વિકાસ સપ્તાહની ઉજવણી દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું
ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા વોટ ચોર ગાદી છોડ અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા