નર્મદા : પડતર પ્રશ્ને રજૂઆત કરવા જતાં MLA ચૈતર વસાવા સહિત AAPના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું...
ચૈતર વસાવા સહિતના કાર્યકરો આંદોલન સ્વરૂપે કલેક્ટર કચેરી પર ઉમટી પડ્યા હતા. આંદોલન કરતા ટોળાને અટકાવવા જતાં પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું...
ચૈતર વસાવા સહિતના કાર્યકરો આંદોલન સ્વરૂપે કલેક્ટર કચેરી પર ઉમટી પડ્યા હતા. આંદોલન કરતા ટોળાને અટકાવવા જતાં પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું...
ભરૂચ શહેરના ફલશ્રુતિનગરમાં આવેલી પામલેન્ડ હોસ્પિટલનું સંચાલન ડો. વસીમ રાજે શરૂ કર્યા બાદ હોસ્પિટલ ઘણી પ્રસિદ્ધ બની છે, ત્યારે તેમાં હવે વધુ એક મોરપીંછ ઉમેરાયું છે.
સરસ્વતી નદીમાં સાંજના સમયે વિસર્જન કરવા માટે પરિવાર ગયો હતો. જ્યાં એક બાળક ડૂબતા તેને બચાવવા જતા વારાફરતી એક બાદ એક 7 લોકો ડૂબવા લાગતા ત્રણને બચાવી લેવાયા હતા
નર્મદા ડેમની જળ સપાટીમાં ફરી એકવાર વધારો નોંધાયો છે હાલ નર્મદા ડેમની જળ સપાટી 135.67 મીટર પહોંચી છે. ઉપરવાસમાંથી ડેમમાં 2,12,916 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે
બાળકને જ્યારે હોસ્પિટલ લાવવામાં આવ્યો ત્યારે તેની હાલત ખુબ જ ગંભીર હતી. કેમકે ધનુરનો રોગ જે પણ વ્યક્તિને થાય એમને બચવાનો ચાન્સ ખુબ જ ઓછો રહે છે.
અજમેરના માંગલિયાવાસ વિસ્તારમાંથી પસાર થતા રેલવે ટ્રેક પર અજાણ્યા લોકોએ લગભગ 70 કિલો વજનના સિમેન્ટના બ્લોક મૂકીને ટ્રેનને પાટા પરથી ઉતારવાનો પ્રયાસ કર્યો
બાતમીના આધારે પોલીસે બજાર વિસ્તારના અંતરનાથ મહાદેવ મંદીર પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળી રીક્ષા આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી લોખંડના ૩૭ નંગ જેક મળી આવતા
2 વર્ષ પૂર્વે નિર્માણ પામેલ બ્રિજમાં બ્રીજની મધ્ય સહિત અનેક જગ્યાએ મસમોટા ગાબડાં પડતાં ઇજારદાર દ્વારા કરાયેલી કામગીરીની ગુણવત્તા પર સવાલો ઉઠ્યા