Connect Gujarat

You Searched For "Connect Gujatat"

અમદાવાદ : રખડતા ઢોર બાબતે હાઇકોર્ટની નારાજગી યથાવત, વાંચો શુ આપ્યો આદેશ

21 Jan 2022 4:41 PM GMT
અમદાવાદ શહેરમાં બિસ્માર રસ્તા રખડતા ઢોર અને ટ્રાફિકની સમસ્યા મામલે સુનાવણી દરમિયાન કોર્પોરેશનની કામગીરી સામે ભારે નારાજગી વ્યક્ત કરી છે.

ટ્રેડિશનલ લુકમાં ખૂબ જ સુંદર દેખાતી હિના ખાન, પોતાના આકર્ષક લુકથી ચાહકોના દિલ જીતી લીધા

20 Jan 2022 6:01 AM GMT
અભિનેત્રી હિના ખાન પણ નાના પડદાથી લઈને બોલિવૂડ સુધી જાણીતી છે. હિના ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

Covid-19 : દેશમાં કોરોના વાયરસના 90 હજાર 928 નવા કેસ નોંધાયા, 325 લોકોના મોત

6 Jan 2022 4:06 AM GMT
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 90 હજાર 928 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, 325 લોકો મૃત્યુ પામ્યા હતા.

06 જાન્યુઆરીનું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

6 Jan 2022 2:54 AM GMT
મેષ (અ, લ, ઇ): તમારો પરિવાર તમારી પાસેથી ઘણી અપેક્ષાઓ રાખશે એ બાબત તમને ચીડવી મુકશે. તમારા પિતા ની કોઈ સલાહ તમને કાર્યક્ષેત્ર માં આજે ધનલાભ કરાવી શકે...

દિલ્હીના સી.એમ.અરવિંદ કેજરીવાલ કોરોના પોઝિટિવ,ટ્વીટ કરી આપી જાણકારી

4 Jan 2022 4:22 AM GMT
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કોરોના થયો છે. તેમણે સવારે 8.11 વાગ્યે ટ્વીટ કરીને આ વાતની જાણ કરી છે.

પ્રાંતિજ : હેડ કલાર્કની પરીક્ષાનું પેપરલીક થવાના ગુનામાં વધુ બે આરોપી ઝડપાયાં

1 Jan 2022 2:33 PM GMT
રાજયમાં લેવાયેલી હેડ કલાર્કની પરીક્ષાનું પેપર લીક થવાના કૌભાંડમાં વધુ બે આરોપીને ઝડપી લેવાયાં છે.

યોગીસરકારે વધુ એક નામ બદલ્યું! ઝાંસી રેલવે સ્ટેશન હવે ઓળખાશે વીરાંગના લક્ષ્મીબાઈ રેલવે સ્ટેશન તરીકે

30 Dec 2021 4:09 AM GMT
ઉત્તર પ્રેદશમાં નામ બદલવાની રાજનીતિ દેશભરમાં પ્રચલિત છે. ત્યારે ફરી એક વાર યોગી આદિત્યનાથની ઉત્તરપ્રદેશ સરકારે ઝાંસી રેલવે સ્ટેશનનું નામ બદલીને...

PM મોદી આજે ઉત્તરાખંડની મુલાકાતે, 17574 કરોડની યોજનાઓની આપશે ભેટ

30 Dec 2021 3:49 AM GMT
પીએમ 3420 કરોડ રૂપિયાની યોજનાઓનું ઉદ્ઘાટન પણ કરશે. રાજ્ય સરકાર અને સત્તાધારી ભાજપ પીએમના કાર્યક્રમને ભવ્ય બનાવવાની તૈયારીઓમાં વ્યસ્ત છે.

દેશમાં ઓમિક્રોન વાયરસના વધતા કેસે ચિંતા વધારી, ઓમિક્રોનના દર્દીઓની કુલ સંખ્યા 781 થઈ

29 Dec 2021 5:13 AM GMT
દેશમાં કોરોના વાઇરસના ઓમિક્રોન વેરિયન્ટે ચિંતાજનક ગતિ પકડી છે. દેશમાં ઓમિક્રોનના દર્દીઓની કુલ સંખ્યા 781 થઈ ગઈ છે. દિલ્હીમાં ઓમિક્રોનના કુલ કેસની...

પંચમહાલ : ભાજપ સમૂહમાં કચવાટ, સુશાસન સપ્તાહની ઉજવણી પત્રિકામાં ચૂંટાયેલા પદાધિકારીઓના નામની બાદબાકી..!

25 Dec 2021 5:09 AM GMT
પંચમહાલ જિલ્લામાં શરૂ થનારા સુશાસન સપ્તાહ (ગુડ ગર્વન્સ વીક)ની ઉજવણી નિમિત્તે ગોધરા સ્થિત સરદારનગર ખંડ ખાતે યોજાનારા જિલ્લા કક્ષાના કાર્યક્રમ સંદર્ભમાં...

વલસાડ : શ્રીમદ રાજચંન્‍દ્ર આશ્રમ-ધરમપુર ખાતે અંજનશલાકા-પ્રતિષ્‍ઠા અષ્‍ટાન્‍હિકા કાર્યકમ યોજાયો

24 Dec 2021 3:44 AM GMT
વલસાડ જિલ્લાના ધરમપુર ખાતેના શ્રીમદ રાજચંન્‍દ્ર આશ્રમમાં અંજનશલાકા-પ્રતિષ્‍ઠા અષ્‍ટાન્‍હિકા કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ધરમપુર નગરમાં રાજયના...

Covid-19 : રાજ્યમાં આજે કોરોનાના 111 નવા પોઝિટિવ કેસ નોંધાયા

23 Dec 2021 5:14 PM GMT
રાજ્યમાં નવેમ્બરથી કેસમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. 7 મહિના બાદ રાજ્યમાં આજે 100થી વધારે કેસ નોંધાયા છે