સુરેન્દ્રનગર : દિલ્હીમાં પ્રસરાવી ઓર્ગેનિક શાકભાજીની મહેક, ગૌતમગઢના ખેડૂત બન્યા "ફુડ હીરો ઓફ ઇન્ડીયા"
ઓર્ગેનિક ખેતી દ્વારા ઉત્પાદન કરવામાં આવતા લીંબુ અને શાકભાજી માટે “વર્લ્ડ ફુડ ડે” નિમિત્તે દિલ્હી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં “ફુડ હીરો ઓફ ઇન્ડીયા”નો એવોર્ડ સુરેન્દ્રનગર જિલ્લાના ગૌતમગઢ ગામના ખેડૂત હમીરસિંહ પરમારને એનાયત કરવામાં આવ્યો છે