અંકલેશ્વર : અંદાડામાં રૂ. 2.65 કરોડના ખર્ચે નિર્માણ પામશે RCC રોડ, ભરૂચના ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત સંપન્ન...
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ ખાતે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત પ્રસંગ યોજાયો હતો.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ ખાતે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત પ્રસંગ યોજાયો હતો.
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા સ્વામીનારાયણ ગુરૂકુળ સંસ્કાર ધામ દ્વારા સેવાના હેતુ માટે અધતન ૧૦૦ બેડની હોસ્પિટલ જરૂરીયાતમંદ દર્દીઓ માટે શરૂ કરવામાં આવી રહી છે.
ભરૂચના પાંચબત્તીથી શક્તિનાથ સુધી નિર્માણ પામનાર માર્ગની કામગીરીનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુર્હુત કરાયું
કલાનગરી વડોદરામાં બદામડી બાગ સ્થિત આર્ટ ગેલેરી વર્ષ 2017માં તોડી પાડ્યાના 5 વર્ષ બાદ, આખરે હવે નવીન આર્ટ ગેલેરી બનાવવાનું કામ હાથ પર લેવાયું છે.
મહેમદાવાદ તાલુકામાં ઘોડાસર અને મોટા અજબપુરા ગામે રૂ. ૨.૬૫ લાખના ખર્ચે, કુલ ૫.૫ કિમી અંતરના ૩ રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ભાવનગર ખાતે રૂ. 68 કરોડના ખર્ચે 6 માળના 25 કોર્ટ રૂમ ધરાવતા અત્યાધુનિક સુવિધા સજ્જ કોર્ટ બિલ્ડીંગનું નિર્માણ કરવામાં આવનાર છે.
આગામી 9થી 11 ઓક્ટોબર 2022 દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવવાના છે.
વડોદરા કલેક્ટર કચેરી ખાતે ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનીટરીંગ કમિટીની બેઠકમાં એવો નિર્ણય લેવાયો કે, બરોડા ભરૂચ નેશનલ હાઇવે પરના 4 ઓવર બ્રિજ 6 લેન કરાશે.
હાલ ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભરૂચમાં અલગ અલગ યુવક મંડળો દ્વારા ચારધામની પ્રતિકૃતિનું નિર્માણ કરાયું છે જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે