ભરૂચ: પર્યટન સ્થળ માતરિયા તળાવ પર વિવિધ પ્રકલ્પોનું થશે નિર્માણ, જુઓ કઈ કઈ સુવિધા કરાશે ઉભી
પર્યટન સ્થળ માતરિયા તળાવ ખાતે નવ નિર્માણ પામનાર વિવિધ પ્રકલ્પોનું આજરોજ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુર્હત કરવામાં આવ્યું હતું
પર્યટન સ્થળ માતરિયા તળાવ ખાતે નવ નિર્માણ પામનાર વિવિધ પ્રકલ્પોનું આજરોજ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુર્હત કરવામાં આવ્યું હતું
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ ખાતે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત પ્રસંગ યોજાયો હતો.
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા સ્વામીનારાયણ ગુરૂકુળ સંસ્કાર ધામ દ્વારા સેવાના હેતુ માટે અધતન ૧૦૦ બેડની હોસ્પિટલ જરૂરીયાતમંદ દર્દીઓ માટે શરૂ કરવામાં આવી રહી છે.
ભરૂચના પાંચબત્તીથી શક્તિનાથ સુધી નિર્માણ પામનાર માર્ગની કામગીરીનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુર્હુત કરાયું
કલાનગરી વડોદરામાં બદામડી બાગ સ્થિત આર્ટ ગેલેરી વર્ષ 2017માં તોડી પાડ્યાના 5 વર્ષ બાદ, આખરે હવે નવીન આર્ટ ગેલેરી બનાવવાનું કામ હાથ પર લેવાયું છે.
મહેમદાવાદ તાલુકામાં ઘોડાસર અને મોટા અજબપુરા ગામે રૂ. ૨.૬૫ લાખના ખર્ચે, કુલ ૫.૫ કિમી અંતરના ૩ રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ભાવનગર ખાતે રૂ. 68 કરોડના ખર્ચે 6 માળના 25 કોર્ટ રૂમ ધરાવતા અત્યાધુનિક સુવિધા સજ્જ કોર્ટ બિલ્ડીંગનું નિર્માણ કરવામાં આવનાર છે.
આગામી 9થી 11 ઓક્ટોબર 2022 દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવવાના છે.