સુરત સુરત: અસંવેદનશીલતાની પરાકાષ્ઠા અશ્વિનીકુમાર સ્મશાન ગૃહમાં જોવા મળી,મૃતકના પરિવારજનોને થયો કડવો અનુભવ સુરતમાં કોઈનું મૃત્યુ થાય તો દિવાળીના દિવસે મૃત્યુ ન થાય તેનું ધ્યાન રાખવું પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે.કારણ કે સુરત શહેરના અશ્વિની કુમાર સ્મશાન ગૃહના કર્મચારીઓ કહી રહ્યા છે By Connect Gujarat Desk 01 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : મક્તમપુરમાં સ્મશાનની બાજુમાં બિલ્ડર દ્વારા ઇમારત નિર્માણના એંધાણ વચ્ચે આદીવાસી સમાજનું તંત્રને આવેદન... ભરૂચના મકતમપુર ગામની સીમમાં 52 ગામ આદીવાસી સમાજના સ્મશાનની બાજુમાં બિલ્ડર દ્વારા ઇમારતના નિર્માણ સાથે વૈકલ્પિક રસ્તો બનાવી રહ્યા હોય જેથી આદિવાસી સમાજમાં રોષ ફેલાયો છે. By Connect Gujarat 01 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અરવલ્લી : રસ્તાના અભાવે સ્મશાન યાત્રા જતાં ડાઘુઓને હાલાકી, તંત્રને રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીં..! અરવલ્લી જિલ્લાના કેટલા વિસ્તારોમાં રસ્તાની સમસ્યાને લઈને લોકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. By Connect Gujarat 12 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી : ગામ સંપર્ક વિહોણું બનતા અંતિમ યાત્રા કાઢવા હાલાકી, મહા મુસીબતે મૃતદેહને સ્મશાન લઈ જવાયો... હાલ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે કેટલીક જગ્યાએ આ વરસાદ આફતરૂપ બની ગયો છે. By Connect Gujarat 01 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : સ્મશાન ગૃહમાં ઓછા લાકડા વાપરી આર્થિક ફાયદો કરતાં કોન્ટ્રકટર, ચિતા વચ્ચે લોખંડની ઘોડી મૂકી કરે છે લાકડાનો બચાવ By Connect Gujarat 19 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા: RBIનાં નિવૃત મેનેજરે સ્મશાનમાં વૃક્ષો વાવી વન બનાવ્યું, બન્યું મંગલ મંદિર કાનપુર ગામના નિવૃત્ત બેન્ક મેનેજર જશુભાઈ પટેલે કાનપુર ગામના સ્મશાન ગૃહના ઉજ્જડ એરિયાને સવા બે વર્ષમાં મંગલ મંદિર બનાવી દીધો છે By Connect Gujarat 14 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા: માંજલપુર સ્મશાનમાંથી નશો કરવા માટે ઉપયોગમાં લેવાતા ઇન્જેક્શનની સિરીંજો મળી, વિપક્ષ કોંગ્રેસે ભાજપને ઘેર્યુ મહાનગર પાલિકાના વિપક્ષી નેતા અમી રાવતે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીને રજૂઆત કરી હતી કે શહેરના માંજલપુર ખાતે વડોદરા મહાનગરપાલિકા હસ્તકનુ સ્મશાન છે. By Connect Gujarat 20 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : સ્મશાનગૃહોમાં લાકડાનો જથ્થો વધારાયો, ભઠ્ઠીઓનું રીનોવેશન પણ કરાયું કોરોનાની સંભવિત ત્રીજી લહેરની તૈયારીઓ શરૂ, બીજી લહેરમાં સ્મશાનગૃહોમાં લોકોને પડી હતી હાલાકી. By Connect Gujarat 04 Aug 2021 Share Twitter Share Whatsapp LinkedIn