ભરૂચભરૂચ : ઓફિસમાં નહીં બેસી અસરગ્રસ્ત પાણેથા-ઇન્દોરમાં સર્વે કરવા ખેતીવાડી અધિકારીઓને સાંસદનું સૂચન ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકા સહીત જિલ્લાભરમાં ઠેર ઠેર વરસેલા ભારે વરસાદના કારણે રસ્તાઓ બિસ્માર બનવા ઉપરાંત વિવિધ ખેતીના પાકોને પણ મોટું નુકશાન થયું હોવાના અહેવાલ સામે આવ્યા છે, By Connect Gujarat Desk 03 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : વરસાદી અને પૂરના પાણીથી ખેતી-પાકને નુકશાન, શાકભાજીના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું ભરૂચ જિલ્લાના આમોદ અને અંકલેશ્વર તાલુકાના વિવિધ ગામોના ખેતરોમાં વરસાદી અને પૂરના પાણી ભરાય જતાં ખેતીને નુકશાન થયું છે By Connect Gujarat Desk 31 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: આમોદના કાંઠા વિસ્તારના ગામોમાં ઢાઢર નદીના પાણીએ વેર્યો વિનાશ, ખેતીના ઉભા પાકને વ્યાપક નુકશાન ભરૂચના આમોદ તાલુકાના વિવિધ ગામોમાં ઢાઢર નદીના પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોના ઉભા પાકને નુકશાન થયું છે ત્યારે ખેડૂતો સરકાર પાસે વળતરની માંગ કરી રહ્યા છે. By Connect Gujarat Desk 29 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચમાં ભારે વરસાદ અને નર્મદા નદીમાં પૂરથી 1.18 લાખ હેક્ટર જમીન પરની ખેતીને નુકસાન ભરૂચ નર્મદા નદીમાં આવેલા પૂરના કારણે ગોલ્ડન બ્રિજનું જળસ્તર 27 ફૂટે પહોંચતા જિલ્લામાં 48 ગામોમાં પૂરના તોફાની પાણી ફરી વળ્યા હતા. By Connect Gujarat Desk 29 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વરમાં નર્મદા નદી કાંઠાના ખેતરોમાં પૂરના પાણીની જમાવટથી ખેતીના પાકને નુકસાન.. ભરૂચ નર્મદા નદી કિનારે ખેતરની જમીન ફળદ્રુપ હોવાના કારણે ખેડૂતોને મબલખ પાક મળી રહે છે,અને આકાશી આશીર્વાદ પર નભતા ખેડૂતો માટે કુદરત જ્યારે કોપાયમાન બને છે By Connect Gujarat Desk 28 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી : મગફળીના પાકમાં ઇયળનો ઉપદ્રવ વધતા ખેડૂતોના લલાટે ચિંતાની લકીર... અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષમાં 2 લાખ 7 હજાર હેકટરમાં મગફળીનું વાવેતર થયું છે, પરંતુ ખેડૂતો માટે ચિંતાજનક ઘટના સર્જાય છે. By Connect Gujarat 29 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: વાગરાને ભેરસમ પંથકના ખેતરો પાણીથી તળાવ બન્યા, ઉદ્યોગોના કારણે પાણીનો નિકાલ ન થતો હોવાના આક્ષેપ ભરૂચના વાગરા તાલુકામાં કાર્યરત સાયખા ઔદ્યોગિક વસાહતોની મધ્યમાં આવેલ ભેરસમ ગામ તેમજ નર્મદા વસાહતમાં રહેતા ખેડૂતો તેમજ ગ્રામજનો ભારે પરેશાનીમાં મુકાયા છે. By Connect Gujarat 26 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતધ્રાંગધ્રાના ખેડૂતે અર્ધ સુક્કા વિસ્તારમાં કરી બતાવી ખારેકની સફળ ખેતી. ગુજરાતના અર્ધ સુક્કાભઠ્ઠ વિસ્તાર એવા સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના પ્રગતિશીલ ખેડૂત પીળું સોનું એટલે કે, ખારેકની ખેતીમાં મબલખ કમાણી કરી અન્ય ખેડૂતો માટે ઉદાહરણરૂપ બન્યા છે. By Connect Gujarat 05 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસાબરકાંઠા: માવઠાના કારણે પ્રાંતિજમાં ફ્લાવરની ખેતી કરતા ખેડુતોને ફટકો, વરસાદના પાણીથી પાકના ભાવ ધોવાયા ! જિલ્લા સહિત પ્રાંતિજ તાલુકામાં કમોસમી વરસાદ પડતા ફ્લાવર પકવતા ખેડુતો સહિત અન્ય ખેતી કરતા ખેડુતો ની હાલત કફોડી બની છે. By Connect Gujarat 04 Mar 2024Share Twitter Share Whatsapp LinkedIn