ગુજરાતમાં વરસાદની આગાહી સાથે 50થી વધુ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા,ખેડૂતોની ચિંતામાં વધારો
ગુજરાતમાં ભર ઉનાળામાં વરસાદી માહોલ સર્જાયો છે.અને રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી મોસમ વિભાગ દ્વારા કરવામાં આવી છે.
ગુજરાતમાં ભર ઉનાળામાં વરસાદી માહોલ સર્જાયો છે.અને રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી મોસમ વિભાગ દ્વારા કરવામાં આવી છે.
અમરેલી જિલ્લાના કુકાવાવના બરવાળા બાવીસી ગામના પ્રગતિશીલ ખેડૂતે ટામેટાની ખેતીમાં સફળતા મેળવીને અન્ય માટે પ્રેરણારૂપ બન્યા છે.
સાબરકાંઠામાં ઉનાળાની વિધિવત શરૂઆત પહેલા ખેતી માટે જળ સંકટના એંધાણ વર્તાય રહ્યા છે,અને ખેડૂતો દ્વારા સિંચાઈ વિભાગ પાસે ઉનાળુ પાક માટે પાણીની માંગ કરી રહ્યા છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના સુરજપુરકંપાના ખેડૂત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. ખેડૂતે 2 વિઘામાં શેરડીનું વાવેતર કર્યું છે, અને શેરડીમાંથી ગોળ બનાવી વેચાણ કરી રહ્યા છે.
સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના દેલવાડા ગામના 2 ખેડૂત ભાઈઓએ મલ્ટી લેયર પ્રાકૃતિક ખેતી કરી હતી. પ્રાકૃતિક ખેતીમાં ઓછા ખર્ચે ઉચી આવક અને શુદ્ધ ઉત્પાદનો થાય છે તેના ઉત્તમ દાખલા સમાન બન્ને ખેડૂતોએ માતબર આવક પણ મેળવી છે.
વલસાડના કોચવાડા ગામના પ્રગતિશીલ ખેડૂતે મૂલ્યવર્ધન થકી 137 પ્રકારના ઔષધીય પાક સાથે આવકમાં નોંધપાત્ર વૃદ્ધિ કરી છે. આ સાથે જ જિલ્લાના અન્ય ખેડૂતો માટે પણ તેઓ પ્રેરણારૂપ બન્યા છે.
અમરેલી જીલ્લામાં અતિવૃષ્ટિના કારણે થયેલા પાક નુકશાનનો સર્વે કરી ખેડૂતોને વળતર આપવાની માંગ સાથે કોંગ્રેસ સમિતિ દ્વારા ચક્કાજામ કરી ઉગ્ર દેખાવો કરવામાં આવ્યો હતો.
અંકલેશ્વર હાંસોટ પંથકમાં વરસેલા પાછોતરા વરસાદના કારણે ડાંગરના પાકને વ્યાપક નુકશાન પહોંચ્યું છે. ખેતરમાં પલળી ગયેલ ડાંગરને ખેડૂતોએ મુખ્ય માર્ગ પર સુકવવા મૂક્યું છે