ભરૂચ “વિશ્વ આરોગ્ય દિવસ” : ભરૂચ-અંકલેશ્વરના સાયાકલીસ્ટ દ્વારા યોજાય સાયકલ યાત્રા… ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને ભરૂચના સાયાકલીસ્ટ દ્વારા વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 07 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરતની શિશ સાયક્લોથોનના 333 સાયકલિસ્ટો દ્વારા 333 કિમીની સાયકલ યાત્રાનું ભરૂચમાં ભવ્ય સ્વાગત... સુરતના શીશ ફાઉન્ડેશન દ્વારા આયોજીત સુરતથી સારંગપુર 333 કિમીની સાયકલ યાત્રા ભરૂચ આવી પહોંચતા ભરૂચના સાયકલિસ્ટ ગ્રુપ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 01 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : વન સંરક્ષણ અંગે લોકોમાં જાગૃતિ લાવવા સાયકલિસ્ટોનો પ્રયાસ, યોજી 53 કિમીની સાયકલ યાત્રા... દર વર્ષે 21મી માર્ચના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ વન સંરક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. By Connect Gujarat 21 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : ગ્લોબલ વોર્મિંગ-ગ્રીન ઈન્ડિયાના પ્રચાર પ્રસાર અર્થે નીકળેલા ઉતરાખંડના સાયકલિસ્ટનું કરાયું ભવ્ય સ્વાગત ઉતરાખંડથી સાઇકલ લઈને નીકળેલા સાયકલિસ્ટનું ભરૂચ જીલ્લામાં આગમન થતાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 01 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: પર્યાવરણ સંરક્ષણ બાબતે જાગૃતિ અર્થે સિંગાપોર જવા નિકળેલ સાયકલયાત્રીઓનું કરાયું સ્વાગત 12 રાજ્ય ફરી સ્કૂલ, કોલેજ તથા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને પર્યાવરણના સંરક્ષણ બાબતે જાગૃત કરવા માટે આજરોજ ભરૂચ આવી પહોંચતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું By Connect Gujarat 08 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ:બટુકનાથ વ્યાયામ શાળા દ્વારા સાયકલ સ્પર્ધા યોજાય, મોટી સંખ્યામાં સાયકલવીરોએ લીધો ભાગ બટુકનાથ સાર્વજનિક વ્યાયામ શાળા દ્વારા સાયકલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સાયકલવીરોએ ભાગ લીધો હતો By Connect Gujarat 17 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : 100 મહિલા સાયકલિસ્ટ સાથે USFની વાર્ષિક સાયક્લોથોન યોજાય… અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ ખાતે 100 મહિલા સાયકલિસ્ટ સાથે USFની વાર્ષિક સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં મહિલા સાયકલીસ્ટો ઉપસ્થિત રહી હતી. By Connect Gujarat 12 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ભારત ભ્રમણ પર નિકળેલ સાયકલયાત્રીઓનું કરાયું સ્વાગત ભારત ભ્રમણ સાયક્લિંગ કરવા નીકળેલ સાયક્લિસ્ટ પ્રદિપ યાદવ 13 રાજ્યમાં 24000 કી.મી.ની સાયકલિંગ કરી ભરૂચના જીલ્લા વિશ્રામગૃહ ખાતે આવી પહોંચ્યા હતા By Connect Gujarat 14 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: મેંગલોરથી કાશ્મીર જવા નીકળેલ સાયકલ યાત્રીઓનું કરાયું સ્વાગત, 3500 કી.મી.નો સાયકલ પર કરશે પ્રવાસ અંકલેશ્વરમાં સાયકલ યાત્રીઓનુ કરવામાં આવ્યું સ્વાગત, મેંગલોરથી કાશ્મીર જવા નીકળ્યા છે સાયકલ યાત્રીઓ By Connect Gujarat 12 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn