ગીર સોમનાથ : પ્રભાસ પાટણમાં તંત્ર દ્વારા મેગા ડિમોલેશનનો પુનઃપ્રારંભ,રહેણાંક તેમજ વાણિજ્ય હેતુના દબાણો દૂર કરાયા
ગીર સોમનાથના પ્રભાસ પાટણ ખાતે વહીવટી તંત્ર દ્વારા દબાણો વિરુદ્ધ ફરી એકવાર લાલ આંખ કરીને મેગા ડિમોલેશન ઓપરેશન હાથ ધરવામાં આવ્યું....
ગીર સોમનાથના પ્રભાસ પાટણ ખાતે વહીવટી તંત્ર દ્વારા દબાણો વિરુદ્ધ ફરી એકવાર લાલ આંખ કરીને મેગા ડિમોલેશન ઓપરેશન હાથ ધરવામાં આવ્યું....
દેવભૂમિ દ્વારકામાં તંત્ર દ્વારા પુનઃ એકવાર દબાણકર્તાઓ પર તવાઈ બોલાવવામાં આવી હતી,અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદેસર બાંધકામોને બુલડોઝર દ્વારા તોડી પાડીને જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા.
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં રહેતા કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડા કિશોરચંદ્ર કાયસ્થના નિવાસસ્થાન ઉપર આજે બૌડા વિભાગે ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું
દ્વારકામાં વહીવટી તંત્ર દ્વારા ફરી ઓપરેશન ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં રૂપણે બંદર વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે અનઅધિકૃત બાંધકામોને દૂર કરવામાં આવ્યા હતા.
ગુજરાત રાજ્યમાં અસામાજિક તત્વો સામે સરકાર દ્વારા બુલડોઝર કાર્યવાહી કરવામાં આવે છે.જે અંતર્ગત અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં પ્રેમપરા વિસ્તારમાં પણ બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી
સુરત જિલ્લા પંચાયત દ્વારા રેલવે સ્ટેશન નજીકની રૂ. 100 કરોડથી વધુની કિંમતની સરકારી જમીન પરથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અનધિકૃત દબાણો દૂર કરાયા છે.
ડિમોલેશનમાં મનપાના 100થી વધુ કર્મચારીઓ જોડાયા છે, અને 100થી વધુ પોલીસકર્મીઓ ના કાફલા સાથે 12 જેસીબી,3 હિટાચી અને 12 ટ્રેક્ટર સહિતની મશીનરીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો
અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં અનેક ગુનાઓમાં સંડોવાયેલા આરોપી નઝીર વોરાના ઝુબેદા હાઉસ નામના ગેરકાયદે બાંધકામ ઉપર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું