Connect Gujarat

You Searched For "Dilapidated"

અંકલેશ્વર: લ્યો બોલો નગર સેવા સદનની ઇમારત જ જર્જરીત, બિલ્ડીંગનો કેટલોક ભાગ ધરાશયી

30 March 2024 11:09 AM GMT
અંકલેશ્વર નગર પાલિકાની બિલ્ડિંગ નીચે જનરેટર ફીટ કરતી વેળા પાછળના પિલ્લરનો ભાગ ધરાશાયી થતાં દોડધામ મચી જવા પામી હતી.

ભાવનગર : ડેરી રોડ પર પ્રમુખ સ્વામી ફ્લેટમાં જર્જરિત મકાનનો દાદર ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત...

28 March 2024 12:18 PM GMT
ભાવનગર શહેરમાં પ્રમુખ સ્વામી ફ્લેટમાં જર્જરિત મકાનનો દાદર ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત નીપજયું હતું.

અંકલેશ્વર: ઝઘડીયા જી.આઈ.ડી.સીને જોડતા માર્ગની તકલાદી કામગીરીને પગલે ઉદ્યોગકારોનો વિરોધ

29 Feb 2024 11:51 AM GMT
અંકલેશ્વરના સાગબારા ફાટક પાસેથી જી.આઈ.ડી.સીને જોડતા માર્ગની તકલાદી પેચવર્કની કામગીરી અટકાવી ઉદ્યોગકારો રસ્તા રોકો આંદોલન કરી વિરોધ નોંધાવ્યો હતો.

અંકલેશ્વરથી પાનોલીને મુખ્ય માર્ગ અત્યંત બિસ્માર, માર્ગના સમારકામ અંગે મામલતદાર કચેરીએ આવેદન અપાયું...

21 Feb 2024 12:16 PM GMT
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

અંકલેશ્વર : મહાવીર ટર્નિંગ નજીક રેલ્વે ફાટક પરનો માર્ગ બન્યો અત્યંત બિસ્માર, વાહનચાલકોને હાલાકી...

3 Feb 2024 12:16 PM GMT
ભરૂચ જિલ્લામાં આ વર્ષે વરસેલા ભારે વરસાદના કારણે ઠેર ઠેર રોડ-રસ્તા ધોવાય જતાં બિસ્માર બન્યા હતા.

જૂનાગઢના પ્રાચીન ઇન્દ્રેશ્વર મંદિરનોરોડ અતિ બિસ્માર હાલતમાં અનેક રજુઆત છતાં તંત્ર આપી રહ્યુ છે ઠાલા વચનો

6 Jan 2024 11:48 AM GMT
જુનાગઢના દોલતપરા નજીક આવેલ અતિ પ્રાચીન શ્રી ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર લોકોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે.

ભરૂચ : તવરા ગામની આંગણવાડી બની અત્યંત જર્જરિત, ગ્રામ પંચાયતની ઓરડીમાં બેસી બાળકો ભણવા મજબૂર...

14 Dec 2023 10:45 AM GMT
ભરૂચ તાલુકાના તવરા ગામે આવેલી આંગણવાડીઓ અત્યંત જર્જરિત બનતા બાળકોને ગ્રામ પંચાયતની ઓરડીમાં બેસાડીને આંગણવાડી ચલાવવાની ફરજ પડી રહી છે

ગીર સોમનાથ : હડમતીયા ગામે નવનિર્મિત પંચાયત ભવન બન્યું અત્યંત જર્જરિત, ગ્રામજનોએ કર્યો ભ્રષ્ટાચારનો આક્ષેપ..!

14 Dec 2023 6:57 AM GMT
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના હડમતીયા ગીર ગામે તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે.

નવસારી : જર્જરીત ઈમારતની ગેલેરી તૂટી પડતાં 40 વર્ષીય મહિલાનું મોત, પરિવારમાં શોક...

7 Nov 2023 10:24 AM GMT
દરેક શહેરની પોતાની ઓળખ હોય છે, જેમા જુનવાણા શહેરની કંઈક આગવી વિશેષતા હોય છે.

ભરૂચ: ઝાડેશ્વર ચોકડીથી તવરા ગામ અને શુકલતીર્થ સુધીનો માર્ગ બિસ્માર,સ્થાનિકોમાં રોષનો માહોલ

26 Oct 2023 10:31 AM GMT
ઝાડેશ્વર ચોકડીથી તવરા ગામ અને શુકલતીર્થ સુધીનો માર્ગ બિસ્માર બન્યો છે જેને તાત્કાલિક ધોરણે બનાવવાની માંગ સાથે કલેકટરને ગ્રામજનોએ આવેદન પત્ર પાઠવ્યું...

ભરૂચ:MLA રમેશ મિસ્ત્રીના હસ્તે માર્ગના નવીનીકરણની કામગીરીનો કરવામાં આવ્યો પ્રારંભ

22 Oct 2023 7:30 AM GMT
વોર્ડ નંબર 4 માં જગન્નાથ મંદિરથી અપના ઘરના થઈને મુખ્ય માર્ગના નવીનીકરણ કરવા માટેનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર બન્યું “ખાડેશ્વર” : જીનવાલા સ્કૂલથી પિરામણ ગામને જોડતો મુખ્ય માર્ગ અતિ બિસ્માર, લોકોને હાલાકી...

10 Oct 2023 10:15 AM GMT
શહેરના જીનવાલા સ્કૂલથી પિરામણ ગામને જોડતો મુખ્ય માર્ગ અતિ બિસ્માર બનતા શહેરીજનોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.