ભરૂચ: નેત્રંગના જવાહર બજારમાં 6 માસ પૂર્વે બનેલ માર્ગની બિસ્માર હાલત, સ્થાનિકોએ સમારકામની કરી માંગ
ભરૂચના નેત્રંગ ગામના જવાહર બજારમાં 6 મહિના પહેલા સાંસદની ગ્રાન્ટમાંથી 50 લાખના ખર્ચે બનેલ માર્ગ અતિ બિસ્માર બનતા ગ્રામજનોએ રોષ ઠાલવ્યો હતો.
ભરૂચના નેત્રંગ ગામના જવાહર બજારમાં 6 મહિના પહેલા સાંસદની ગ્રાન્ટમાંથી 50 લાખના ખર્ચે બનેલ માર્ગ અતિ બિસ્માર બનતા ગ્રામજનોએ રોષ ઠાલવ્યો હતો.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડીથી નેત્રંગને જોડતો માર્ગ બિસ્માર હાલતમાં છે,જયારે નવા માલજીપુરા બસ સ્ટેન્ડ નજીક કેનાલ પર આવેલું નાળું છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરીયા ગામે 21 લાખ 17 હજાર રૂપિયાની માતબર રકમમાંથી સાંસદ મનસુખ વસાવાની ગ્રાન્ટમાંથી બનાવેલ કમ્યુનિટી હોલ એક જ વર્ષમાં જર્જરિત થઇ ગયો છે.
છોટાઉદેપુર જિલ્લાના કુકરદાથી માંકડઆંબા જવાના કાચા રસ્તે કાદવ કીચડનું સામ્રાજ્ય સર્જાય જતા પગપાળા પસાર થવું પણ જોખમ ભર્યું બની ગયું છે.
ગીર સોમનાથ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા વાહન વ્યવહાર માટે કાર્યરત પુલ અંગેનું જરૂરી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં 45 પુલ પૈકી 7 પુલ જોખમી હોવાનું સામે આવ્યું હતું
ભરૂચના કેલોદ ગામ નજીકથી પસાર થતી ભૂખી ખાડી પરનો બ્રિજ જર્જરીત હાલતમાં થઈ જતા મોટી હોનારતની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ભરૂચના જંબુસર નજીકથી પસાર થતી ઢાઢર નદી પરનો 40 વર્ષ જૂનો બ્રિજ અત્યંત જર્જરીત હાલતમાં થઈ જતા વાહન ચાલકો જીવના જોખમે તેના પરથી પસાર થવા માટે મજબૂર બન્યા છે