સુરત: દાઉદી વ્હોરા સમાજના રાત્રી ભોજનમાં ગૂંગળામણથી 20 મહિલા થઈ બેભાન
સુરતના નુરપુરાના એક ઈમારતના બેઝમેન્ટ હોલમાં દાઉદી વ્હોરા સમાજના સભ્યોનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. જેમાં જમણવારની વ્યવસ્થા પણ હતી.
સુરતના નુરપુરાના એક ઈમારતના બેઝમેન્ટ હોલમાં દાઉદી વ્હોરા સમાજના સભ્યોનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. જેમાં જમણવારની વ્યવસ્થા પણ હતી.
તમે આ મીઠી, ખાટી અને મસાલેદાર શાકભાજીને લંચ કે ડિનર માટે ગમે ત્યારે બનાવી અને ખાઈ શકો છો.
રાત્રિભોજન પછી કેટલીક રોટલી બચી જાય છે,
લોકો ઘણીવાર રોજ એક જ ખોરાક ખાવાથી કંટાળી જાય છે.
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલા રાજપીપળાથી હિમાંશુ ભાવસારની જાન અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવી હતી.
રોજ બરોજની ક્રિયા આપણી જીવનશૈલીની આપણા જીવન પર ઘણી ઊંડી અસર પડે છે.
પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય અને સુખી જીવન માટે કરવા ચોથનું વ્રત રાખે છે.