ગુજરાતજૂનાગઢ: દામોદર કુંડ ખાતે સંત સંમેલન યોજાયું,ભવનાથના મેળામાં બિન હિન્દૂઓને પ્રવેશ ન આપવા ચર્ચા દામોદર કુંડ ખાતે રવિવારે સાધુ સંતોનું સંમેલન મળ્યું હતું જેમાં મેળામાં બિન હિંદુઓને પ્રવેશ ન આપવા માંગ કરવામાં આવી હતી. By Connect Gujarat 04 Mar 2024 12:27 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચછત્રપતિ શિવાજીના શાસનમાંથી “વર્તમાન” શીખ : ભારતીય વિચાર મંચ-ભરૂચ દ્વારા વિચાર ગોષ્ઠી છત્રપતિ શિવાજીના શાસનમાંથી વર્તમાન શીખ વિષય ઉપર વિચાર ગોષ્ઠીનું ભારતીય વિચાર મંચ-ભરૂચ દ્વારા જે.પી. કોલેજ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 12 Mar 2023 16:43 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભાવનગર: શિક્ષણ સમિતિના રૂ.169 કરોડની ચર્ચા પૂર્ણ, સ્ટેન્ડિંગમાં બજેટની ચર્ચામાં સભ્યોની ગાડી પાટેથી ઉતરી નગર પાલિકાના શિક્ષણ સમિતિના બજેટ પર મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચા વિમર્શમાં 169.77 કરોડના અંદાજ સામે સમિતિએ રૂપિયા 167.77 કરોડના ખર્ચ અંગે સમિક્ષા કરી હતી By Connect Gujarat 28 Feb 2023 11:50 ISTShare Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ: પોલીસ દ્વારા લોક દરબારનું આયોજન, વ્યાજખોરોના દૂષણને ડામવા કરાય ચર્ચા પોલીસ દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વ્યાજખોરો સામે લડવા માટે લોકોને અધિકારીઓ દ્વાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું By Connect Gujarat 15 Jan 2023 13:11 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: RSS દ્વારા વિચાર ગોષ્ઠીનું કરાયું આયોજન,સાંપ્રત સમયના બદલાતા પ્રવાહ વિષય પર ચર્ચા ભરૂચના લીંક રોડ ઉપર આવેલ મંગલમ હોલ ખાતે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ભરૂચ જીલ્લા દ્વારા વિચાર ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું By Connect Gujarat 16 Oct 2022 13:12 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દેશગૃહમંત્રી અમિત શાહની હાઇલેવલ મીટિંગ, દેશમાં PFI પર સૌથી મોટા એક્શનને લઈને ચર્ચા... કેરલ, તમિલનાડુ અને યુપી સહિત દેશના 10 રાજ્યોમાં NIA અને EDની ટીમોએ PFIના રાજ્યથી લઈને જિલ્લા સ્તરના નેતાના ઘરો પર દરોડા પાડ્યા છે, By Connect Gujarat 22 Sep 2022 18:08 ISTShare Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત: ગુજરાત પ્રદેશ ભાજપની કારોબારી બેઠકનો પ્રારંભ,વિધાનસભાની ચૂંટણી અંગે ચર્ચા ગુજરાત પ્રદેશ ભાજપની બે દિવસીય કારોબારી બેઠકનો સુરતમાં પ્રારંભ થયો છે. બેઠકમાં વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષી ચર્ચા વિચારણા કરવામાં આવશે By Connect Gujarat 09 Jul 2022 13:34 ISTShare Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : આંતરિક જૂથવાદના કારણે APMCના ચેરમેન પદેથી રમણ જાનીનું રાજીનામું, હવે નવા ચેરમેનને લઈને ચર્ચા શરૂ..! સુરતનું એપીએમસી પ્રથમ એવું માર્કેટ યાર્ડ છે કે, જેમાં બાયોગેસ પ્લાન્ટ, પ્રોસેસિંગ યુનિટ, રિટેલ માર્કેટ, ઓક્શન હોલ તેમજ માર્કેટિંગની સુવિધા છે By Connect Gujarat 02 Jul 2022 17:57 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનર્મદા : ભારતમાં કોરોનાથી મૃત્યુના WHOએ જાહેર કરેલા આંકડા મુદ્દે આરોગ્ય ચિંતન શિબિરમાં ચર્ચા... ટેન્ટસિટી ખાતે ત્રિદિવસીય આરોગ્ય ચિંતન શિબિર યોજાય રોગ્યલક્ષી સેવાનો કેન્દ્રિય આરોગ્ય મંત્રીએ ચિતાર આપ્યો By Connect Gujarat 07 May 2022 14:15 ISTShare Twitter Share Whatsapp LinkedIn