ગુજરાતસાબરકાંઠા : ઉનાળાની કાળઝાળ ગરમીમાં વન્યજીવોને પીવાનું પાણી મળે તેવા ઉદ્દેશ્ય સાથે શ્રીમદ જેશીંગબાપા મંડળનું “સેવાકાર્ય” By Connect Gujarat 01 Mar 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: કુંભારિયા ઢોળાવ વિસ્તારમાં પીવાના પાણીમાં અળસિયા નીકળતા સ્થાનિકોમાં રોષ, રોગચાળો ફાટી નિકળવાની દહેશત ભરૂચમાં પાલિકા દ્વારા પીવાના પાણીનો પુરવઠો પૂરો પાડવામાં આવે છે ત્યારે કેટલા વિસ્તારમાં પાણી ડહોળુ આવવાની બૂમો ઊઠી છે. By Connect Gujarat 29 Sep 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : AMCના વોટર ATM મશીનો બન્યા શોભાના ગાંઠિયા સમાન, પીવાનું પાણી ન મળતા લોકોમાં રોષ AMCએ વિવિધ વિસ્તારોમાં વોટર ATM મશીન ઉભા કર્યા હાલ આ તમામ વોટર ATM જોવા મળ્યા બંધ હાલતમાં પાણી પીવા આવતા લોકોમાં AMC પ્રત્યે રોષ જોવા મળ્યો By Connect Gujarat 24 May 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસાબરકાંઠા: જીલ્લામાં પાણીની સર્જાય શકે છે કટોકટી,20 દિવસ ચાલે એટલો જ પાણીનો જથ્થો ! જિલ્લામાં ગુહાઈ જળાશયમાંથી રોજનું બે સે.મી. પાણી પીવા માટે પાણી પુરવઠા વપરાશ કરે છે ત્યારે પીવાનું પાણી હવે માત્ર ૨૦ દિવસ ચાલે તેમ છે. By Connect Gujarat 20 May 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગીર સોમનાથ : કાળાપણ ગામના બાળકો શાળાએ નહીં, પણ પરિવાર સાથે જાય છે પીવાનું પાણી ભરવા... ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના કાળાપણ ગામના રહેવાસીઓ આઝાદીના આટલા વર્ષો બાદ પણ પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. By Connect Gujarat 07 May 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગીર સોમનાથ : રાજકીય ઇચ્છાશક્તિના અભાવે વર્ષોથી પીવાના પાણી માટે સંઘર્ષ કરતું જેપુર ગામ... રાજકીય ઇચ્છાશક્તિના અભાવે ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાથી માત્ર 5 કિલોમીટર દૂર આવેલું જેપુર ગામ વર્ષોથી પાણી માટે સંઘર્ષ કરી રહ્યું છે. By Connect Gujarat 03 May 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસાબરકાંઠા : હાથમતિ-ગુહાઈ જળાશય વિકટ સ્થિતિમાં, પીવાના પાણી માટે લોકોને વલખાં મારવાનો વારો આકરી ગરમીથી જળાશયોના પાણી સુકાયા, હાથીમતિ જળાશયમાં માત્ર 7 ટકા પાણીનો સંગ્રહ By Connect Gujarat 01 May 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : ભાજપ દ્વારા શહેરીજનોને પક્ષીઓને પીવાના પાણીના કૂંડાનું વિતરણ કરાયું... સામાજિક પખવાડિયાના ભાગરૂપે ભાજપનું સેવાકાર્ય શક્તિનાથ ખાતે શહેરીજનોને કરાયું કૂંડાનું વિતરણ પક્ષીઓના પીવાના પાણી માટેના કૂંડાનું કર્યું વિતરણ By Connect Gujarat 09 Apr 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : નિલકંઠેશ્વર મહાદેવ મંદિરે આવતા પરિક્રમાવાસીઓને પીવાના પાણી માટે વલખાં... નિલકંઠેશ્વર મંદિરે આવતા પરિક્રમાવાસીઓને હાલાકી છેલ્લા 8 માસથી સર્જાય છે પીવાના પાણીની સમસ્યા By Connect Gujarat 30 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn