ભરૂચ : ઝઘડિયાના ગુમાનદેવ નજીક માર્ગ અકસ્માતમાં એક વ્યક્તિનું કમકમાટીભર્યું મોત, પોલીસે વધુ તપાસ હાથ ધરી...
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતાં SOU માર્ગ પર ગુમાનદેવ નજીક માર્ગ અકસ્માતમાં એક વ્યક્તિનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતાં SOU માર્ગ પર ગુમાનદેવ નજીક માર્ગ અકસ્માતમાં એક વ્યક્તિનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
ભરૂચના ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામ નજીક હાઈવા ટ્રકની અડફેટે મોપેડ સવાર યુવતીનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં ડમ્પરની ટક્કર ચાલકે બાઈક સવારને અડફેટમાં લેતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં પુત્ર સહિત બે યુવાનોના કરૂણ મોત નિપજ્યા હતા.
ભરૂચ જીલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી અકસ્માતની 2 ઘટના સામે આવી છે. અંકલેશ્વરના કોસમડી નજીક ટ્રકની અડફેટે એક મહિલાનું મોત નીપજ્યું હતું,
ભરૂચ શહેર અને જિલ્લામાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે વાહનોમાં આગ લાગવાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ઝઘડિયાના રાજપારડી નજીક ગતરોજ રાત્રીના સમયે ટ્રકમાં અચાનક જ આગ ફાટી નીકળી હતી.
ભરૂચની દેરોલ ચોકડી પાસે ડમ્ફર ચાલકે બાઈક સવાર વૃધ્ધને ટક્કર મારતા તેઓનું ટૂંકી સારવાર દરમિયાન ભરૂચ સિવિલ હોસ્પીટલમાં કરુણ મોત નીપજ્યું હતું
અમદાવાદ શહેરના ઘોડાસર વિસ્તારમાં મંગલેશ્ર્વર મહાદેવથી નવા ઓવરબિજ થઈ નેશનલ હાઈવે જતા માર્ગ પર માટી ભરેલ ડમ્પરે જાનૈયાઓની કારોને અડફેટમાં લીધી હતી.
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર વાલીયા ચોકડીના ઓવરબ્રિજ પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં કારમાં સવાર પરિવારનો આબાદ બચાવ થયો હતો.