અમદાવાદમાં અપક્ષ ઉમેદવારોને ફાળવવામાં આવ્યા નિશાન, પ્રચાર-પ્રસાર વધુ તેજ થયો...
ચૂંટણીમાં જે તે ઉમેદવારને જ મત મળે તે માટે કોઈપણ પાર્ટી કે, પછી અપક્ષ ઉમેદવાર માટે નિશાન ખૂબ જ મહત્વનું છે. મતદારોમાં કમળ, પંજો, ઝાડુ, હાથી વગેરે નિશાન જાણીતા છે.
ચૂંટણીમાં જે તે ઉમેદવારને જ મત મળે તે માટે કોઈપણ પાર્ટી કે, પછી અપક્ષ ઉમેદવાર માટે નિશાન ખૂબ જ મહત્વનું છે. મતદારોમાં કમળ, પંજો, ઝાડુ, હાથી વગેરે નિશાન જાણીતા છે.
અમદાવાદના સાણંદના પ્રાંત અધિકારી રાજેન્દ્ર પટેલે તેમના ફ્લેટના 5માં માળેથી કુદીને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે
પંજાબના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારક ભગવંત માન આજે વલસાડ જિલ્લામાં ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા હતા.
ડોદરા સેન્ટ્રલ જેલમાં છેલ્લે 2017 કે તે પહેલાં કેદી પંચાયતના સદસ્યો પસંદ કરવા માટે ચૂંટણી થઈ હતી
ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામ જાહેર થયા બાદ રાજકીય પક્ષોએ પ્રચાર શરૂ કરી દીધો છે.
આગામી દિવસોમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે, જેમાં અમદાવાદ શહેર અને જિલ્લામાં 5 ડિસેમ્બરના રોજ મતદાન યોજાનાર છે,
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના પ્રભાત ચોક ખાતે રોડ શો કર્યો હતો. ભૂપેન્દ્ર પટેલ આજે અમિત શાહની હાજરીમાં ઉમેદવારી નોંધાવશે.