ભરૂચ : શુકલતીર્થમાં ખેતર પર શાકભાજી લેવા માટે ગયેલી મહિલાનું ઝટકા મશીનનો કરંટ લાગતા મોત
ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામમાં ખેતર પર શાકભાજી લેવા ગયેલી મહિલાનું ઝટકા મશીનથી કરંટ લાગતા મોત નીપજ્યું હતું. આ બનાવથી ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.
ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામમાં ખેતર પર શાકભાજી લેવા ગયેલી મહિલાનું ઝટકા મશીનથી કરંટ લાગતા મોત નીપજ્યું હતું. આ બનાવથી ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.
જલાલપોરના કરાડી ગામે ગણેશ મૂર્તિ લઈ જતી વખતે લોખંડના પાઈપથી હાઈટેન્શન લાઈન ઊંચી કરતા 7 લોકોને કરંટ લાગ્યો હતો. જેમાં બેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં
ભરૂચના વાલિયા તાલુકાના ગુંદીયા ગામની સીમમાં ખેડૂતો જંગલી પશુઓને બગાડ કરતા રોકવા મુકેલ તારને અડી જતા મહિલા અને યુવાનનું કરુણ મોત નીપજ્યું..
વલસાડ તાલુકાના અતુલ રેલવે સ્ટેશન નજીક પીકેડી વિદ્યાલયથી ઘરે પરત ફરી રહેલા હરિયા ગામના 2 વિદ્યાર્થીઓને વીજ તાર અડતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
મહાદેવના જલાભિષેક દરમિયાન અચાનક વીજકરંટ ફેલાતા નાસભાગ મચી ગઇ હતી. આ ઘટનામાં બે શ્રદ્ધાળુઓના મોત થયા હતા, જ્યારે લગભગ 40 લોકો ઘાયલ થયા હતા.
બનાસકાંઠાથી વીજ કરંટની ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ધરાધરા ગામે વીજ કરંટ લાગવાથી એક જ પરિવારના 3 લોકોના મોત નિપજ્યાં એક જ પરિવારના 3 સભ્યોના મોતથી શોકનો માહોલ
પાલેજ દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં ફરજ બજાવતા જયપાલ દેસાઈ અને જગદીશ માછી સીમલિયા ગામે કામ કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક જ બન્નેને વીજ કરંટ લાગ્યો
ખેતરમાં ભૂંડથી પાક બચાવવા માટે લગાવેલા વીજ કરંટથી એક યુવકનું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં મૃતદેહને ઠેકાણે લગાવવાના પ્રકરણમાં પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી