પીએમ મોદીએ કર્યું 71000 થી વધુ નિમણૂક પત્રોનું વિતરણ
PM મોદીએ આજે 71000 થી વધુ યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું. આ તમામ યુવાનોને રોજગાર મેળા દ્વારા વિવિધ વિભાગોમાં નોકરીઓ મળી હતી. પીએમ મોદીએ પસંદગીના યુવાનોને પણ સંબોધિત કર્યા હતા.
PM મોદીએ આજે 71000 થી વધુ યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું. આ તમામ યુવાનોને રોજગાર મેળા દ્વારા વિવિધ વિભાગોમાં નોકરીઓ મળી હતી. પીએમ મોદીએ પસંદગીના યુવાનોને પણ સંબોધિત કર્યા હતા.
ITBP એ મેડિકલ ઓફિસરની વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. ઉમેદવારો 14મી નવેમ્બર સુધી અરજી કરી શકશે. પસંદગી ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે. અરજીની પ્રક્રિયા 16મી ઓક્ટોબરથી શરૂ થશે.
નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. નવરાત્રિની તૈયારીઓને અંતિમ ઓપ અપાઈ રહ્યો છે.
ભરૂચ નગર સેવા સદનમાં ફરજ બજાવતા 54 કર્મચારીઓને કાયમી કરવામાં આવ્યા હતા. તેઓને ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે નિમણૂક પ તરો એનાયત કરવામાં આવ્યા હતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશભરના યુવાઓને રોજગારી આપવાના આશયથી શરૂ કરાયેલ રોજગાર મેળાના શૃંખલાની સાતમી કડી દેશભરમાં વિવિધ સ્થળોએ યોજાઈ હતી.
તા. 3 જુલાઇના દિવસને આતંરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ ફ્રી દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે.
અંકલેશ્વર ઉદ્યોગ મંડળના સહયોગથી સરકાર દ્વારા કૌશલ્ય સ્કિલ યુનિવર્સિટીનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેની મદદથી યુવાનો માટે રોજગારીની નવી તકનું નિર્માણ થશે.
રાજ્યમાં ઉચ્ચ શિક્ષિત યુવાનો લાંબા સમયથી સરકારી નોકરીની ભરતી માટે પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે