Home > farmer news
You Searched For "farmer news"
સૌરાષ્ટ્રમાં મગફળીના પાક પર વરસાદે ફેરવ્યું પાણી, કપાસને પણ નુકશાન
30 Sep 2021 8:19 AM GMTતૌકતે વાવાઝોડાથી માંડ બેઠા થયેલા ખેડુતો હવે ગુલાબ અને શાહીન નામના વાવાઝોડા સામે લાચાર બની ગયાં છે.
રાજ્યના ખેડૂતો માટે મોટી જાહેરાત આ તારીખથી થશે મગફળીની ખરીદી
27 Sep 2021 10:56 AM GMTવિધાનસભા સત્રના પ્રથમ દિવસે જ ગૃહમાં મોટા મુદ્દાઓ ચર્ચાયા અને પક્ષ-વિપક્ષ વચ્ચે આરોપ-પ્રત્યારોપ દ્રશ્યો પણ જોવા મળ્યા. જો કે આ બધામાં આજે કૃષિમંત્રીએ...
અમદાવાદ : ખેડુતો પર સરકારની "સંવેદના"ની અછત, જુઓ કેમ AAP વરસી સરકાર પર વરસી
31 Aug 2021 11:31 AM GMTઓછા વરસાદના કારણે ખેતીની નિષ્ફળ જવાની આશંકા વચ્ચે આમ આદમી પાર્ટીએ રાજયની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.....
નવસારી: પ્રગતિશીલ ખેડૂતે કરી સુરણની ખેતી,જુઓ ખેતીની પદ્ધતિ
31 Aug 2021 8:29 AM GMTચાર માસના સમયગાળામાં જ છોડની ઊંચાઈ 6 ફૂટથી વધારે થવા સાથે ગાંઠ સાડા ચાર કિલોગ્રામની નિકળીછે.
છોટાઉદેપુર : સુખી ડેમમાં માત્ર એક સીઝન આપી શકાય તેટલું જ પાણી, હે મેઘા હવે તો વરસો..
29 Aug 2021 8:47 AM GMTરાજયભરમાં ઓછા વરસાદે જગતના તાતના લલાટે ચિંતાની લકીરો ઉપસાવી દીધી છે
ભરૂચ: કાનમ પ્રદેશના ખેડૂતોએ કપાસના પાકની કાઢી સ્મશાન યાત્રા,જાણો કારણ
26 Aug 2021 1:57 PM GMTકાનમ પ્રદેશ ગણાતા ભરૂચના વિવિધ ગામોમાં કપાસના પાકને કેમિકલના કારણે વ્યાપક નુકશાન થઈ રહ્યું છે
આ IAS અધિકારી ખેડૂત બની પહોંચ્યા ખાતરની દુકાન પર, પછી શું થયું વાંચો
9 Aug 2021 11:58 AM GMTશોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસ્વીર વિજયવાડાના સબ ક્લેક્ટર જી સૂર્યા પરવીન ચંદની છે. આ તસ્વીરમાં તે ખાતર લેતા જોવા મળી રહ્યા છે. ખાતરની દુકાન પર...
ભરૂચ : જિલ્લામાં પ્રદુષણથી 70 હજાર હેકટરમાં ખેતીને નુકશાન, કોંગ્રેસે કહયું ખેડુતોને રાહત પેકેજ આપો...
8 Aug 2021 11:43 AM GMTકપાસના કાનમ પ્રદેશ તરીકે જાણીતા ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક પ્રદુષણના કારણે 70 હજાર હેકટરમાં ખેતીને નુકશાન થયું હોવાનો અંદાજ
ગુજરાતમાં ખેડૂતો માટે માઠા સમાચાર, હજુ 12 દિવસ વરસાદ ખેંચાસે હવામાન વિભાગની આગાહી
4 July 2021 4:50 PM GMT15 જુલાઈ સુધી રાજ્યમાં 20 મી.મીથી વધારે વરસાદ દેખાઈ રહ્યો નથી 25 લાખ હેક્ટર વાવેતર પર જોખમ
ખેડા : બાગાયતી ખેતી કરતા ખેડૂતોએ જરૂરી પુરાવા રજૂ કરવા નાયબ બાગાયત નિયામક કચેરી દ્વારા સૂચન કરાયું
25 Jun 2021 9:28 AM GMTખેડા જિલ્લાના જે ખેડૂતો ફળપાકો, ઔષધિય પાકો અને શાકભાજી પાકોની ખેતી કરે છે અથવા કરવાના છે અને જે ખેડૂતોએ ઉક્ત બાગાયતી પાકોના વાવેતર સંબંધિત તથા બાગાયતી...
ભરૂચ : ભોટનગરમાં ખેડૂતને વીજકરંટ લાગતા કરૂણ મોત નીપજ્યું
7 March 2021 11:17 AM GMTમળતી માહિતી મુજબ રાજપારડી રોડ ઉપર આવેલ ભોટનગર ગામના ખેડૂત ખેતીકામ કરીને ઘરનું ગુજરાન ચલાવે છે, પોતાના વડપાન ગામની સીમમાં આવેલા ખેતરમાં જીઇબીના ટીસી...
રાકેશ ટિકેટના નીકળ્યા આંસુ; કહ્યું “ખેડૂતોને મારવાનું થઈ રહ્યું છે ષડયંત્ર”
28 Jan 2021 2:39 PM GMTગાઝીપુર સરહદે આંદોલન કર્યા બાદ ટેકરી બોર્ડર અને સિંઘુ બોર્ડર પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. અહીં મોટી સંખ્યામાં સુરક્ષા જવાનો તૈનાત છે.ભારતીય ખેડૂત...