અમદાવાદ : રાજ્યમાં સૌ પ્રથમવાર ધંધુકા APMC દ્વારા યોજાય પ્રાકૃતિક ખેતી વિષયક તાલીમ શિબિર
રાજ્યમાં સૌ પ્રથમવાર અમદાવાદ જિલ્લાના ધંધુકા APMC દ્વારા પ્રાકૃતિક ખેતી વિષયક તાલીમ અર્થે ભવ્ય ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજ્યમાં સૌ પ્રથમવાર અમદાવાદ જિલ્લાના ધંધુકા APMC દ્વારા પ્રાકૃતિક ખેતી વિષયક તાલીમ અર્થે ભવ્ય ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
ખેતરોમાં તૈયાર થયેલા પાકને રાખવા માટે ખેતરોમાં બનાવવામાં આવતી ખળીઓ હવે લુપ્ત થઇ રહી છે.
એંકર રાજ્યમાં ખેડૂતોને 8 કલાક વીજળી આપવાનો મુદ્દે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા જવાના ગેટ પાસે ધરણા કર્યા.
ઘણા દિવસોથી વાદળછાયા વાતાવરણ અને કમોસમી વરસાદના કારણે મરચાંના પાકનું ઉત્પાદન ઓછું થતાં ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે.
છોટાઉદેપુર જિલ્લામાં ઘણી ખાણો આવેલી છે. જેનું ખનીજ માફિયા બેફામ ખનન કરી રહ્યા છે જેને લઈને ઓરસંગ નદીના તટ પર પાણીનું પ્રમાણ ઘટી રહ્યું છે
પાક ધિરાણ પર લેવાયું 7 ટકાનું વ્યાજ રાષ્ટ્રીયકૃત બેંકો સામે AAP કરશે આંદોલન કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિતના તાલુકામાં મુખ્યત્વે શાકભાજીનું વાવેતર વધુ થાય છે, અને એમાં પણ ફલાવરની ખેતી વધુ થઈ હોય.