ગાંધીનગર : ખેડૂતોને વીજળી આપવા મુદ્દે કોંગ્રેસનો ભારે હંગામો, સરકારને યાદ કરાવ્યુ વચન
એંકર રાજ્યમાં ખેડૂતોને 8 કલાક વીજળી આપવાનો મુદ્દે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા જવાના ગેટ પાસે ધરણા કર્યા.
એંકર રાજ્યમાં ખેડૂતોને 8 કલાક વીજળી આપવાનો મુદ્દે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા જવાના ગેટ પાસે ધરણા કર્યા.
ઘણા દિવસોથી વાદળછાયા વાતાવરણ અને કમોસમી વરસાદના કારણે મરચાંના પાકનું ઉત્પાદન ઓછું થતાં ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે.
છોટાઉદેપુર જિલ્લામાં ઘણી ખાણો આવેલી છે. જેનું ખનીજ માફિયા બેફામ ખનન કરી રહ્યા છે જેને લઈને ઓરસંગ નદીના તટ પર પાણીનું પ્રમાણ ઘટી રહ્યું છે
પાક ધિરાણ પર લેવાયું 7 ટકાનું વ્યાજ રાષ્ટ્રીયકૃત બેંકો સામે AAP કરશે આંદોલન કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિતના તાલુકામાં મુખ્યત્વે શાકભાજીનું વાવેતર વધુ થાય છે, અને એમાં પણ ફલાવરની ખેતી વધુ થઈ હોય.
ગિર સોમનાથ જિલ્લાના વેરાવળ માર્કેટ યાર્ડ ખાતે ઘઉં, ઘાણા તથા ચણાની આવકમાં વધારો નોંધાયો છે
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વડોદ ગામના ખેડૂતે સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌપ્રથમવાર દ્રાક્ષની સફળ ખેતી કરી બતાવી છે