ભરૂચ ભરૂચ:દહેગામ ચોકડી નજીક ખાનગી લકઝરી બસમાં આગ, કર્મચારીઓનો આબાદ બચાવ ભરૂચના દહેજ તરફ કામદારોને લઈ જઈ રહેલી એક લક્ઝરી બસમાં દેહગામ નજીક આગ ભભૂકી ઉઠતા બસમાં સવાર કામદારોના જીવ તાળવે ચોંટયા હતા.જોકે સદનસીબે તમામ કામદારો બહાર દોડી આવતા આબાદ બચાવ થયો હતો. By Connect Gujarat Desk 16 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: કાળઝાળ ગરમી વચ્ચે નેશનલ હાઇવે પર કારમાં આગ, કારચાલકનો આબાદ બચાવ કાળઝાળ ગરમી વચ્ચે ભરૂચ દહેજ રોડ પર લક્ઝરી બસમાં આગ લાગવાનો બનાવ બન્યા બાદ અંકલેશ્વરમાં પણ આગનો વધુ એક બનાવ સામે આવ્યો છે.બનાવની જાણ થતાની સાથે જ ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો By Connect Gujarat Desk 16 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: NH 48 પર નોબલ માર્કેટમાં ફરી આગ લાગતા દોડધામ, ફરી એ જ સ્થળે લાગી આગ અંકલેશ્વરમાં સતત ત્રીજા દિવસે આગનો બનાવ બન્યો છે બે દિવસ પૂર્વે નોબેલ માર્કેટના સ્ક્રેપના ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી એ જ સ્થળે ફરી એકવાર આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી By Connect Gujarat Desk 16 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ ગ્વાલિયરની હોસ્પિટલમાં AC બ્લાસ્ટને કારણે લાગી આગ, દર્દીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા ગ્વાલિયર મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર ઓફિસર અતિબલ સિંહ યાદવે જણાવ્યું હતું કે ફાયર બ્રિગેડની બે ગાડીઓને બોલાવવામાં આવી હતી અને આગને કાબૂમાં લેવામાં આવી છે. તેમણે કહ્યું કે અમને હોસ્પિટલના મેટરનિટી વોર્ડમાં આગ લાગવાની માહિતી મળી હતી. By Connect Gujarat Desk 16 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: મહાવીર ટર્નિંગ નજીક વીજ ટ્રાન્સફોર્મરમાં આગ, ફાયર વિભાગે મેળવ્યો કાબુ અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ નજીક વીજ ટ્રાન્સફોર્મરમાં આગ ફાટી નીકળતા દોડધામ જવા પામી હતી. ફાયર ફાઈટરોએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. By Connect Gujarat 15 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: ભંગારના ગોડાઉનોમાં આગની ઘટના બાદ ખુલ્લા પ્લોટમાં.પડેલ રસાયણિક કચરામાં આગ, ફાયર ફાયટરોએ મેળવ્યો કાબુ અંકલેશ્વરમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બાદ નેશનલ હાઈવે પર જ ખુલ્લા પ્લોટમાં પડી રહેલ રાસાયણિક કચરામાં આગ ફાટી નીકળતાં દોડધામ મચી જવા પામી હતી. By Connect Gujarat 15 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: સ્ક્રેપના 8 ગોડાઉન ભડકે બળવાના મામલામાં તંત્ર સંચાલકોને નોટીસ પાઠવશે, કડક કાર્યવાહી ક્યારે ? અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર સ્ક્રેપના 8 ગોડાઉન ભડકે બળવાના મામલામાં હવે વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું છે.તંત્ર દ્વારા ગોડાઉનના સંચાલકોને નોટિસ પાઠવી ફાયર સેફટી અંગેના ખુલાસા પૂછવામાં આવશે By Connect Gujarat Desk 15 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ધુળેટી પર્વ પર નદી-કેનાલમાં ડૂબી જવાના 5 બનાવ, ફાયર વિભાગ દોડતું રહ્યું ભરૂચમાં ધુળેટીનું પર્વ દુર્ઘટનાઓની વણઝારા લઈને આવ્યું હતું.જિલ્લામાં નદી અને કેનાલમાં ડૂબી જવાના અલગ અલગ પાંચ બનાવો બન્યા હતા. By Connect Gujarat Desk 14 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : અંકલેશ્વર નેશનલ હાઈવેને અડીને આવેલા સ્ક્રેપ માર્કેટમાં આગથી નાસભાગ મચી અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48ને અડીને આવેલ નોબલ માર્કેટમાં આગનો બનાવ બન્યો હતો,સાંજના સમયે અચાનક કોઈક કારણોસર સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગી By Connect Gujarat Desk 14 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn