ખરેખર ગરબે રમવું એટલે શું: ગરબે ઘુમવાથી પ્રદક્ષિણાનું પુણ્ય મળતું હોવાની છે માન્યતા, શું આપણે આવું કરીએ છે?
નવરાત્રીમાં ગરબાને મધ્યમાં રાખી 108 વખત ગરબી રમવા અથવા ઘુમવાથી બ્રહ્માંડની પ્રદક્ષિણાનું પુણ્ય મળે છે.ગરબા રમવાનું માહત્મ્ય આ છે
નવરાત્રીમાં ગરબાને મધ્યમાં રાખી 108 વખત ગરબી રમવા અથવા ઘુમવાથી બ્રહ્માંડની પ્રદક્ષિણાનું પુણ્ય મળે છે.ગરબા રમવાનું માહત્મ્ય આ છે
ગુજરાત સરકાર દ્વારા ગરબાના પાસ પર 18% જીએસટીની જાહેરાત કરવામાં આવી છે જેને લઇ આયોજકો અને ખેલૈયાઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
જગવિખ્યાત ગરબાના સુપ્રસિધ્ધ ગાયક અતુલ પુરોહિતના કંઠે ભરૂચ જિલ્લાના આમિડ તાલુકાનાં નાહિયર ગામે સુંદરકાંડનું સુંદર આયોજન કરાયું...
પોલીસ વિભાગ હંમેશા બંદોબસ્ત અને ડ્યુટીમાં વ્યસ્ત રહેતો હોય છે. સતત કામકાજને લઇ અનેક વખત પોલીસકર્મીઓ તણાવમાં આવતા હોય છે,
મોંઘવારીનો વિરોધ શરદ પૂર્ણિમાના ગરબામાં પણ જોવા મળ્યો હતો. વાલિયા તાલુકાનાં ડહેલી ગામ ખાતે શરદ પુર્ણિમા નિમિત્તે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યુવાનો ગેસના બોટલ માથે લઈ
અંકલેશ્વર શહેરમાં આવેલું પૌરાણિક અંબાજી મંદિરમાં આઠમના દિવસે નવચંડી હવાનાનું આયોજન કરાવામાં આવ્યું હતું
સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ પ્રાચીન પરંપરાને નિભાવવામાં આવી રહી છે