ગીર સોમનાથ : સોમનાથ ખાતે કાર્તિકી પૂર્ણિમાના 5 દિવસીય મેળાનો કરાયો પ્રારંભ...
સોમનાથ ખાતે કાર્તિકી પૂર્ણિમાના મેળાનો કરાયો પ્રારંભ, 5 દિવસીય મેળા દરમ્યાન ધાર્મિક કાર્યક્રમોનું આયોજન
સોમનાથ ખાતે કાર્તિકી પૂર્ણિમાના મેળાનો કરાયો પ્રારંભ, 5 દિવસીય મેળા દરમ્યાન ધાર્મિક કાર્યક્રમોનું આયોજન
કાર્તિકી પૂર્ણિમાના મેળાના 5 દિવસ દરમિયાન શ્રી સોમનાથ મંદિર રાત્રે 11 વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે.
રૂપિયા 58 કરોડના ખર્ચે નિર્માણ પામનાર અતિ મહત્વપૂર્ણ બ્રિજ બનતા હજારો નાગરિકોને વર્ષો જૂની સમસ્યામાંથી મુક્તિ મળશે.
દિવાળી પહેલાં રાજ્યના માછીમારો માટે ખુશખબર, ગુજરાત સરકારે માછીમારોના હિતમાં લીધો નિર્ણય
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહનો આજે જન્મદિવસ, સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા કરાય ઉજવણી
ગીર સોમનાથના તાલાલાના ઘાવા ગીર ગામની 14 વર્ષીય માસૂમ કિશોરીની ચકચારી હત્યાના કેસમાં મોટો ઘટસ્ફોટ થયો છે.
આરોપીની પુછપરછમાં હત્યાના પ્રયાસનું કારણ ફરીયાદી સાથે પોતાની માતા સંપર્કમાં હોય અને જેના કારણે ઘરમાં અવાર-નવાર ઉગ્ર વાતાવરણ સર્જાતું હતું