ગીર સોમનાથ : વેરાવળ-કોડીનાર હાઇવે પર અકસ્માત બાદ ડમ્પર ચાલકે ઉભેલા લોકોને કચડી નાખતા બેના મોત,સાતથી વધુ ઈજાગ્રસ્ત
ગીર સોમનાથના વેરાવળ-કોડીનાર હાઇવે પર રાત્રી દરમિયાન રાખેજ પાટીયા પાસે ઇકો કાર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો.
ગીર સોમનાથના વેરાવળ-કોડીનાર હાઇવે પર રાત્રી દરમિયાન રાખેજ પાટીયા પાસે ઇકો કાર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો.
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના મોરાસા ગામે 3 વર્ષની માસૂમ બાળાને દીપડાએ ફાડી કાઢતા ચકચાર મચી જવા પામી દીપડાને પાંજરે પુરવા કવાયત હાથ ધરવામાં આવી
ગીર સોમનાથ જિલ્લામાં આગામી દિવસોમાં તાપમાન વધવાની શક્યતાને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં વિશેષ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામથી દ્વારકા સુધીની 257 કિલોમીટરની પદયાત્રાનો પ્રારંભ થયો છે.આ પદયાત્રામાં 300 જેટલા ભાવિકો કૃષ્ણભક્તિના ગીતો ગાતા જોડાયા છે.
સોમનાથ જિલ્લામાં ચાલી રહેલી ડિમોલેશનની કામગીરીનો વિવાદ વકર્યો છે,વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી ડિમોલેશનની કામગીરી સામે 70થી વધુ દબાણકારોએ કોર્ટના દ્વાર ખટખટાવ્યા
સોમનાથ ગોલોક ધામમાં ભગવાન શ્રી કૃષ્ણની નિજધામ ગમન તિથિની આધ્યાત્મિક ઉજવણી કરવામાં આવી હતી.આ પાવન અવસર પર વિવિધ ધાર્મિક વિધિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગીર સોમનાથમાં 34મી અખિલ ભારત વીર સાવરકર સમુદ્ર તરણ સ્પર્ધાનો શુભારંભ કરવામાં આવ્યો હતો.ગીર સોમનાથ જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા જિલ્લા પંચાયત
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ચોપાટી ગ્રાઉન્ડ પર વૈદિક હોલિકા દહનનું અનોખું આયોજન કરવામાં આવ્યું હતું.