પાકિસ્તાનની જેલમાં બંદીવાન 20 ભારતીય માછીમારોને મુક્તિ, માદરે વતન ગીર સોમનાથ પહોચતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા
પાકિસ્તાનની દાંડી જેલમાં બંદીવાન ભારતીય માછીમારો પૈકી 20 જેટલા માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે,
પાકિસ્તાનની દાંડી જેલમાં બંદીવાન ભારતીય માછીમારો પૈકી 20 જેટલા માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે,
હાલ વકરી રહેલી કોરોના મહામારીને ધ્યાનમાં રાખી ભરૂચ જિલ્લાનું વહીવટી તંત્ર સજ્જ બન્યું છે
ભારતના સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગના કેન્દ્રિય મંત્રી રામદાસ અઠવાલે પોતાની પાર્ટીના કાર્યકરો સાથે નર્મદા જિલ્લાના કેવડીયા સ્થિત સ્ટેચ્યું ઓફ યુનિટીની મુલાકાતે આવ્યા હતા
મીનીમમ સપોર્ટ પ્રાઈઝના ધોરણે કેન્દ્ર સરકારે અનાજની ખરીદી શરૂ કરી છે પરંતુ નવસારી જિલ્લાના ખેડૂતો રાજ્ય સરકારને અનાજ વેચવા માટે તૈયાર નથી.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અચાનક પહોચ્યા સિવિલ હોસ્પિટલ ,હોસ્પિટલનું નિરીક્ષણ કરી તબીબો-દર્દીઓ સાથે વાતચીત કરી
મહુવાના જાગધારમાં વાવાઝોડાએ સર્જી હતી તબાહી, તાઉતે વાવાઝોડું આવ્યું હોવાને 7 મહીના વીતી ગયા
વીવીઆઈપી મુવમેન્ટ હોઈ ત્યારે શક્ય બને ત્યાં સુધી 3 મિનિટથી વધુ ટ્રાફિક નહીં રોકવા માટે આદેશ કર્યો છે..