અંકલેશ્વર-પાનોલીની 5 કંપનીઓને ક્લોઝરથી ઉદ્યોગ આલમમાં ખળભળાટ
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને પાનોલી ઔદ્યોગિક વસાહતના પાંચ ઉદ્યોગોને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા ક્લોઝર ફટકારવામાં આવતાં ખળભળાટ મચી ગયો છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને પાનોલી ઔદ્યોગિક વસાહતના પાંચ ઉદ્યોગોને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા ક્લોઝર ફટકારવામાં આવતાં ખળભળાટ મચી ગયો છે.
જેતપુર પ્રદુષણ નિયંત્રણ બોર્ડની ગંભીર બેદરકારી સામે આવી છે.જેતપુરના સાડી ઉધોગો દ્વારા ઉબેન નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવી આવી રહ્યું છે.
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ખાતેની ડી.પી.શાહ વિદ્યામંદિર શાળામાં ગતરોજ એક ઘટના બની હતી
અવાદર ગામ નજીક માર્ગની બાજુમાં આવેલી ખાડીમાં ટેન્કરમાંથી કેમિકલ વેસ્ટ ઠાલવતા ભરૂચ LCB પોલીસની ટીમે ટેન્કર સાથે 3 શખ્સોની અટકાયત કરી હતી,
લોકો અને પશુઓના જીવ જોખમમાં મુકવા સાથે પર્યાવરણને નુકશાન કરવા બદલ પોલીસે ગુનો નોંધી ચાલકની ધરપકડ સહિત બોલેરો પીક અપ તેમજ કેમિકલ વેસ્ટ ભરેલી 2 ટાંકીઓ જપ્ત કરી
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના નનાનપુર ગામમાં જમીનમાંથી વરાળ સાથે ધુમાડા નીકળ્યાને 18 કલાક બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું.
રાજ્ય સરકારના પોલ્યુશન વિભાગ દ્વારા વીઈસીએલ કંપની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
નવસારી જિલ્લાના બીલીમોરા નગરપાલિકા પાસે ઘણા સમયથી કચરાના નિકાલ માટે કોઈ યોગ્ય જગ્યા ન ફાળવતા પાલિકા દ્વારા અંબિકા નદીના કિનારે આવેલી ખુલ્લી જગ્યામાં શહેરમાંથી ઉઘરાવેરો કચરો ઠાલવતા જી.પી.સી.બી.એ બીલીમોરા નગરપાલિકાને ફરી એકવાર નોટિસ ફટકારી છે.