ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓ માટે લીધી મોટો નિર્ણય,હવે ઓફિસ મોડા પડશે તો નહીં ચાલે
સરકારી કર્મચારીઓએ હવે રોજ સવારે 10:40 સુધી ઓફિસ પહોંચવાનું રહેશે.જ્યારે ઓફિસ છોડવાનો સમય સાંજે 6:10નો રહેશે.
સરકારી કર્મચારીઓએ હવે રોજ સવારે 10:40 સુધી ઓફિસ પહોંચવાનું રહેશે.જ્યારે ઓફિસ છોડવાનો સમય સાંજે 6:10નો રહેશે.
સાબરકાંઠાના હિંમતનગરના રાયગઢમાં વૈજનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં શિવરાત્રી નિમિત્તે કાચનું 21 ફૂટ ઊંચું તેજોમય શિવલિંગનુ નિર્માણ કરાયુ છે.જે શિવરાત્રીના રોજ ભક્તિ માટે દર્શન અર્થે ખુલ્લું મુકવામાં આવશે.
સુરતમાં અશ્વિનીકુમાર રોડ પર આવેલી સરસ્વતી વિદ્યાલયમાં આજે લાઇબ્રેરીમાં એસીમાં બ્લાસ્ટ સાથે આગ લાગી ગઈ હતી. જેના પગલે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો.
ભરૂચ જિલ્લામાં યોજાનાર ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાને લઈને શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓને આખરીઓ આપવામાં આવ્યો છે ભરૂચ જિલ્લામાં 33 હજારથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે.
રાજકોટ શહેરની મેટરનિટી હોસ્પિટલમાંથી મહિલા દર્દીઓની શારીરિક તપાસના વિડિયો વાયરલ સમગ્ર મામલે અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસે તપાસ આરંભી છે
નવસારી નજીક વેજલપોર ગામની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલે એક મોટી સફળતા મેળવી છે.SMCની ટીમે મુંબઈ થી સુરત જતી એક નાઈજેરિયન મહિલાને શંકાસ્પદ કોકેન ડ્રગ્સ સાથે ઝડપી પાડી છે.
ભરૂચ જિલ્લામાં ત્રણ બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણીમાં બે બેઠકો પર ભાજપ તો એક બેઠક પર કોંગ્રેસનો ઉમેદવારનો વિજય થયો હતો વિજેતા ઉમેદવારોને ટેકેદારો અને આગેવાનોએ અભિનંદન પાઠવ્યા હતા
ભરૂચ શહેરના ભોલાવ વિસ્તાર સ્થિત લક્ષ્મીનારાયણદેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે સાયબર ક્રાઈમ સેમિનારનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.