દ્વારકા : દ્વારકાધીશ જગતમંદિરમાં ભવ્ય તુલસી વિવાહ મહોત્સવની ઉજવણી,મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડયા
યાત્રાધામ દ્વારકામાં દેવઉઠી અગિયારસનો ભવ્ય તુલસી-વિવાહ મહોત્સવ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો.આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.
યાત્રાધામ દ્વારકામાં દેવઉઠી અગિયારસનો ભવ્ય તુલસી-વિવાહ મહોત્સવ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો.આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.
સુરતના કોસંબા નજીક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે,જેમાં એક બેગમાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા પોલીસતંત્ર દોડતું થઇ ગયું છે.હાલ પોલીસે મૃતદેહની પોસ્ટમોર્ટમ સહિત ઓળખવિધિ માટેની તપાસ શરૂ કરી છે.
ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાન સામે વહેલી તકે વળતર મળે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે,ત્યારે આ અંગે માહિતી આપવા માટે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કોંજળી ગામે લૂંટ વિથ મર્ડરની ઘટનાથી ચકચાર મચી ગઈ હતી. ગામમાં 85 વર્ષની વૃદ્ધા ઉજીબેનને તેમના જ ઘરમાં ગળું દબાવી હત્યા કરી લૂંટને અંજામ આપવામાં આવ્યો હતો.
ઝાલોદ પોલીસ અને એલ.સી.બી.શાખાની ટીમે સંયુક્ત ઓપરેશનમાં સિમેન્ટના કન્ટેનરમાં છુપાવેલો રૂપિયા 1.52 કરોડનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો.
ભરૂચ શહેરમાં ભાજપ દ્વારા દિવાળી પર્વની ઉજવણી સાથે લોકસંપર્ક વધારવાના હેતુસર શહેરના વિવિધ વોર્ડમાં સ્નેહમિલન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે
સુરતથી રાજસ્થાન તરફ બસનું સંચાલન કરતા ટુર ટ્રાવેલ્સના સંચાલકોએ આરટીઓના વલણ સામે નારાજગી વ્યક્ત કરી છે.અને હડતાળ પર ઉતરી જતા લક્ઝરી બસના પૈડા થંભી ગયા છે.
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે ઇખર ગામે કરકા કોલોનીમાં ઈકબાલખા ઈબ્રાહીમખા પઠાણના ઘરનાના પહેલા માળ પર અયુબ ઈબ્રાહીમ પઠાણ બહારથી કેટલાક ઈસમો બોલાવી જુગાર રમી રમાડી રહ્યો છે