અમદાવાદ-વડોદરા એકસપ્રેસ હાઇવે પર ટ્રિપલ અકસ્માતમાં 3 લોકોના મોત, 15 ઈજાગ્રસ્તો સારવાર હેઠળ...
અમદાવાદ-વડોદરા એકસપ્રેસ હાઇવે પર કણભા પાસે ટ્રિપલ અકસ્માત સર્જાતા 3 લોકોના મોત થયા છે, જ્યારે 15 ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
અમદાવાદ-વડોદરા એકસપ્રેસ હાઇવે પર કણભા પાસે ટ્રિપલ અકસ્માત સર્જાતા 3 લોકોના મોત થયા છે, જ્યારે 15 ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અમરેલી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 9 ઇંચ જેટલો વરસાદ પડતાં નદી-નાળા છલકાઇ ગયા છે,
આજના ટેક્નોલોજીના યુગમાં મોટાભાગના લોકો પોતાની વાતને અભિવ્યક્ત કરવા માટે સોશિયલ મીડિયા માધ્યમનો ઉપયોગ કરે છે.
ગુજરાત રાજ્યની નવી રચાયેલી મંત્રી પરિષદના કેટલાક મંત્રીઓ ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ ખાતે લાભપાંચમના શુભદિવસે પોતાનો પદભાર સંભાળ્યો હતો.
જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના ખડપીપળી ગામના 40 ખેડૂતો માટે ખેતરમાં જવાનો રસ્તો વિકટ સમસ્યારૂપ બન્યો છે. બે હજાર ફૂટના રોડની સમસ્યા મુદ્દે અનેક રજૂઆત છતાં કોઈ જ પરિણામ મળ્યું નથી.
જૂનાગઢમાં ખાદ્ય તેલને લઈને એક ચોંકાવનારી ઘટના સામે આવી છે,એક પરિવારે ખરીદેલા કપાસિયા તેલના ડબ્બામાંથી મરેલો ઉંદર નીકળતા ખાદ્ય સુરક્ષા સામે પ્રશ્નો ઉભા થયા છે
ગુજરાત રાજ્યમાં શિયાળાની શરૂઆતના પડઘમ વચ્ચે કમોસમી વરસાદે ઋતુચક્રને જ બદલી નાખ્યું છે,સર્વત્ર વરસાદ ખાબકતા જનજીવન પ્રભાવિત થયું છે,તો બીજી તરફ ખેડૂતોમાં ચિંતાનું વાતાવરણ છવાઈ ગયું છે.
બનાસકાંઠા જિલ્લાની બનાસ ડેરીના ચેરમેન તરીકે શંકર ચૌધરીની સતત ત્રીજી ટર્મ માટે બિનહરીફ વરણી કરવામાં આવતા સમર્થકો સહિત શુભેચ્છકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.