વડોદરા : દિવાળીના તહેવારોમાં 1.15 લાખ કિલો મિઠાઇ વેચશે બરોડા ડેરી, જુના વિક્રમો તુટશે
બજારમાં નીકળેલી ખરીદીને ધ્યાને રાખી બરોડા ડેરીએ પણ 1.15 લાખ કીલો મિઠાઇ વેચવાનો લક્ષ્યાંક રાખ્યો છે...
બજારમાં નીકળેલી ખરીદીને ધ્યાને રાખી બરોડા ડેરીએ પણ 1.15 લાખ કીલો મિઠાઇ વેચવાનો લક્ષ્યાંક રાખ્યો છે...
સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ SBI બેન્કનું ATM મશીન તસ્કરોના નિશાને ચઢ્યું હતું. તસ્કરોએ ATM મશીનને ગેસ કટરથી કાપી....
દિપાવલીના તહેવારોની આગવી ઓળખ સમાન દીવડાઓની કિમંતમાં વધારો જોવા મળી રહયો છે.
રાધા કૃષ્ણ ટ્રેડર્સની ઓફિસ અને ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. સદનસીબે આગમાં કોઇ જાનહાનિ થઇ ન હતી...
અમીનપુર ગામે ખેતરમાંથી પશુ ઘાસચારો ભરીને ટ્રેક્ટર નીકળી રહ્યું હતું, તે દરમ્યાન ટ્રેક્ટરના ટ્રેલરમાં અચાનક આગ ફાટી નીકળતા લોકોમાં નાસભાગ મચી હતી.
જર્મન એમ્બેસેડર શ્રીયુત વોલ્ટર-લિંડનેર ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત લીધી હતી.