ગુજરાતના 11 જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની ચેતવણી,પવન સાથે વાવાઝોડું ફૂંકાવવાની પણ શક્યતા
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે આજથી 15 તારીખ સુધી રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ પડશે. આ સમયગાળા દરમિયાન પ્રી-મોન્સૂનની અસર જોવા મળશે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે આજથી 15 તારીખ સુધી રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ પડશે. આ સમયગાળા દરમિયાન પ્રી-મોન્સૂનની અસર જોવા મળશે.
વલસાડ જિલ્લામાં સૌથી વધુ ખેડૂતો આંબાવાડી ઉપર નભતા રહે છે. જિલ્લામાં 38 હજાર હેક્ટર જમીનમાં ખેડૂતોએ આંબાવાડી તૈયાર કરી છે.
રવિવારે રાજ્યના 19 જિલ્લામાં થોડાથી લઈને વધુ પ્રમાણમાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ 2.83 ઈંચ વરસાદ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં વરસ્યો હતો.
ભરૂચ અને અંકલેશ્વરમાં એક દિવસના વિરામ બાદ ફરીવાર કમોસમી વરસાદ વરસ્યો હતો જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તો બીજી તરફ ખેડૂતો ચિંતાતુર જોવા મળી રહ્યા છે
સમગ્ર ગુજરાત રાજ્યમાં સતત 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. તો બીજી તરફ, કમોસમી માવઠાના કારણે ખેતી-પાકોને પણ મોટું નુકસાન થવા પામ્યું છે.
જંબુસર તાલુકામાં અંદાજે ૪૦ થી ૪૫ જેટલા ઈંટ ઉત્પાદકોના ભઠ્ઠા આવેલા છે જ્યાં હમણાં જ કાચી ઈંટો તૈયાર કરીને પકાવા માટે મૂકવામાં આવી હતી.
ભરૂચ અને અંકલેશ્વરમાં ભર ઉનાળામાં છેલ્લા ત્રણ દિવસથી ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે.ત્રીજા દિવસે પણ વહેલી સવારથી જ કમોસમી વરસાદ વરસ્યો હતો.
ત્યારે ગત તા. 5 મેં-2025ના રોજ સમગ્ર રાજ્યમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. બપોર બાદ એકાએક વાદળછાયું વાતાવરણ સર્જાતા ભારે વાવાઝોડું ત્રાટક્યું હતું