અમદાવાદ-મહેસાણા હાઇવે પર કારચાલકે 3 શ્રમિકોને ઉડાવ્યાં, ત્રણેયના ઘટનાસ્થળે જ મોત
અમદાવાદ-મહેસાણા હાઇવે પર પૂરપાટ ઝડપે આવેલી કારે અડફેટે લેતા ત્રણ શ્રમિકોના મૃત્યુ નિપજ્યા છે.
અમદાવાદ-મહેસાણા હાઇવે પર પૂરપાટ ઝડપે આવેલી કારે અડફેટે લેતા ત્રણ શ્રમિકોના મૃત્યુ નિપજ્યા છે.
ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે વાહનોની સંખ્યામાં વધારો થતાં ગોલ્ડન બ્રિજને સમાંતર નવો નર્મદા મૈયા બ્રિજ બનાવવામાં આવ્યો છે.
હાઇવે પર મોતાલી પાટિયા પાસે અજાણ્યા વાહનના ચાલકે બાઈકને ટક્કર મારતા ગંભીર ઈજાઓને પગલે બાઈક સવારનું કમકમાટી ભર્યું મોત નિપજયુ હતુ
વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. લિંબાયત વિસ્તારમાં પિતા તેમની 3 માસની બાળકીને ઉછાળી-ઉછાળી રમાડી રહ્યાં હતા
આજે સવારમાં કલોલ અંબિકા બસ સ્ટેન્ડ નજીક અકસ્માત થયો હતો. જેમાં પૂરપાટ ઝડપે આવતી લક્ઝરી ST બસ પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી.
મળતી માહિતી અનુસાર, સુરત જિલ્લાના પલસાણા પોલીસ મથકે ફરજ બજાવતા GRD જવાન જીતેન્દ્ર મુરલીધર સરોદે જેઓ નોકરીથી પરત ફરી ઘરે જઈ રહ્યા હતા,
નવી પારડી જતી પિકઅપ વાનનું ટાયર ફાટી જતાં પિકઅપે ડિવાઈડર કુદાવી સામેથી આવતી 2 બાઈક અને રાહદારીને અડફેટે લેતાં એક મહિલા સહિત 4 વ્યક્તિના મોત