Connect Gujarat

You Searched For "idol"

ઘરમાં મૂર્તિ સ્થાપિત કરતી વખતે આ વાસ્તુ નિયમોને ધ્યાનમાં રાખો, તમને દેવી-દેવતાઓની કૃપા પ્રાપ્ત થશે.

14 March 2024 9:55 AM GMT
જો તમે મૂર્તિની સ્થાપના કરતી વખતે વાસ્તુના નિયમોનું પાલન કરો છો,

રામલલાનાં અલૌકિક ચહેરાની પહેલી ઝલક, પ્રભુનો હસતો ચહેરો જોઈને મન મોહી જશે

19 Jan 2024 11:15 AM GMT
રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ કરવામાં આવશે. ગતરોજ ગુરુવારે રામલલ્લાની મૂર્તિને ગર્ભગૃહમાં બિરાજમાન કરવામાં આવી હતી.

ભરૂચ : ગિરનાર પર ભગવાન દત્તાત્રેયની મૂર્તિ પર હુમલાનો મામલો, કડક કાર્યવાહીની માંગ સાથે જંબુસર રંગ અવધૂત પરિવારનું તંત્રને આવેદ

7 Oct 2023 8:02 AM GMT
ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે રંગ અવધૂત પરિવાર દ્વારા પ્રાંત અધિકારીની કચેરીએ આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

જુનાગઢ:ગણેશ મહોત્સવને આડે હવે ગણતરીના દિવસો બાકી,મૂર્તિકારો દ્વારા શ્રીજીની પ્રતિમાને અપાય રહ્યો છે આખરી ઓપ

11 Sep 2023 7:16 AM GMT
ગણપતિ ઉત્સવને લઈ મૂર્તિકારો દ્વારા ગણપતિદાદાની વિવિધ પ્રકારની મૂર્તિઓના નિર્માણ કાર્યને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે

નર્મદા: ગાયના છાણમાંથી મહિલાઓ દ્રારા બનાવવામાં આવી ગણેશજીની મૂર્તિ,જુઓ વિડીયો

8 Sep 2023 7:19 AM GMT
ગણેશ મહોત્સવની ઉજવણી માટે ભક્તોએ તૈયારીઓ આરંભી દીધી છે. ગણેશ આયોજકો અને ભક્તોમાં આ વખતે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

અંકલેશ્વર: પુત્રીઓના લગ્નમાં સ્વર્ગીય માતાએ મૂર્તિ સ્વરૂપે આર્શીવાદ આપ્યા,પિતાએ બનાવડાવી માતાની મુર્તિ

6 Feb 2023 6:32 AM GMT
અંકલેશ્વરના પિયુષ પટેલ જેવો વ્યવસાયે બિલ્ડર અને સામાજિક કાર્યકર છે. તેઓના પત્ની સ્વ. દક્ષાબેનનું બે વર્ષ પૂર્વે અવસાન થયું હતું.

ખેડા : શ્રી સ્વામીનારાયણ નૂતન મંદિર-વરસોલા આયોજીત મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન

27 March 2022 6:21 AM GMT
જિલ્લાના મહેમદાવાદ તાલુકા ખાતે શ્રી સ્વામીનારાયણ નૂતન મંદિર-વરસોલા ખાતે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું હતું.

દાહોદ : ખોદકામ દરમ્યાન કૃષ્ણ ભગવાનની પ્રાચીન મૂર્તિ મળી આવતા લોકોમાં કુતૂહલ..

1 Feb 2022 12:36 PM GMT
દાહોદ શહેરમાં ખોદકામ દરમ્યાન પ્રાચીન મૂર્તિ મળી આવતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું, ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ મૂર્તિને મંદિરમાં મૂકી પુજા...

જામનગર : બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતાં અત્યાચારના વિરોધમાં VHP દ્વારા આતંકવાદના પૂતળાનું દહન કરાયું

20 Oct 2021 2:56 PM GMT
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતાં અત્યાચાર અને ન્યાય માટે જામનગર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. આ સાથે...