Home > idol
You Searched For "idol"
ઘરમાં મૂર્તિ સ્થાપિત કરતી વખતે આ વાસ્તુ નિયમોને ધ્યાનમાં રાખો, તમને દેવી-દેવતાઓની કૃપા પ્રાપ્ત થશે.
14 March 2024 9:55 AM GMTજો તમે મૂર્તિની સ્થાપના કરતી વખતે વાસ્તુના નિયમોનું પાલન કરો છો,
રામલલાનાં અલૌકિક ચહેરાની પહેલી ઝલક, પ્રભુનો હસતો ચહેરો જોઈને મન મોહી જશે
19 Jan 2024 11:15 AM GMTરામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ કરવામાં આવશે. ગતરોજ ગુરુવારે રામલલ્લાની મૂર્તિને ગર્ભગૃહમાં બિરાજમાન કરવામાં આવી હતી.
ભરૂચ : ગિરનાર પર ભગવાન દત્તાત્રેયની મૂર્તિ પર હુમલાનો મામલો, કડક કાર્યવાહીની માંગ સાથે જંબુસર રંગ અવધૂત પરિવારનું તંત્રને આવેદ
7 Oct 2023 8:02 AM GMTભરૂચ જિલ્લાના જંબુસર ખાતે રંગ અવધૂત પરિવાર દ્વારા પ્રાંત અધિકારીની કચેરીએ આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
જુનાગઢ:ગણેશ મહોત્સવને આડે હવે ગણતરીના દિવસો બાકી,મૂર્તિકારો દ્વારા શ્રીજીની પ્રતિમાને અપાય રહ્યો છે આખરી ઓપ
11 Sep 2023 7:16 AM GMTગણપતિ ઉત્સવને લઈ મૂર્તિકારો દ્વારા ગણપતિદાદાની વિવિધ પ્રકારની મૂર્તિઓના નિર્માણ કાર્યને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે
નર્મદા: ગાયના છાણમાંથી મહિલાઓ દ્રારા બનાવવામાં આવી ગણેશજીની મૂર્તિ,જુઓ વિડીયો
8 Sep 2023 7:19 AM GMTગણેશ મહોત્સવની ઉજવણી માટે ભક્તોએ તૈયારીઓ આરંભી દીધી છે. ગણેશ આયોજકો અને ભક્તોમાં આ વખતે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
અંકલેશ્વર: પુત્રીઓના લગ્નમાં સ્વર્ગીય માતાએ મૂર્તિ સ્વરૂપે આર્શીવાદ આપ્યા,પિતાએ બનાવડાવી માતાની મુર્તિ
6 Feb 2023 6:32 AM GMTઅંકલેશ્વરના પિયુષ પટેલ જેવો વ્યવસાયે બિલ્ડર અને સામાજિક કાર્યકર છે. તેઓના પત્ની સ્વ. દક્ષાબેનનું બે વર્ષ પૂર્વે અવસાન થયું હતું.
ખેડા : શ્રી સ્વામીનારાયણ નૂતન મંદિર-વરસોલા આયોજીત મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન
27 March 2022 6:21 AM GMTજિલ્લાના મહેમદાવાદ તાલુકા ખાતે શ્રી સ્વામીનારાયણ નૂતન મંદિર-વરસોલા ખાતે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું હતું.
દાહોદ : ખોદકામ દરમ્યાન કૃષ્ણ ભગવાનની પ્રાચીન મૂર્તિ મળી આવતા લોકોમાં કુતૂહલ..
1 Feb 2022 12:36 PM GMTદાહોદ શહેરમાં ખોદકામ દરમ્યાન પ્રાચીન મૂર્તિ મળી આવતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું, ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ મૂર્તિને મંદિરમાં મૂકી પુજા...
જામનગર : બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતાં અત્યાચારના વિરોધમાં VHP દ્વારા આતંકવાદના પૂતળાનું દહન કરાયું
20 Oct 2021 2:56 PM GMTબાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતાં અત્યાચાર અને ન્યાય માટે જામનગર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. આ સાથે...