સુરત સુરત : મહુવા-ખારગેટના 185 વર્ષ જૂના મંદિરમાંથી લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ ખસેડી લેતા વિવાદ..! ભાવનગર જિલ્લાના મહુવા-ખારગેટ વિસ્તારમાં 185 વર્ષ જૂના સ્વામિનારાયણ મંદિરમાં લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ ખસેડી લેવામાં આવતા સુરતમાં વસવાટ કરતાં હરિભક્તોમાં રોષ જોવા મળ્યો છે. By Connect Gujarat Desk 02 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ ન્યાયની દેવીનું નવુ સ્વરૂપ, હવે આંખ પર પટ્ટી નહીં હોય,અને હાથમાં હશે બંધારણની ચોપડી સુપ્રીમ કોર્ટમાં ન્યાયની દેવીની નવી પ્રતિમાં મૂકવામાં આવી છે. બ્રિટિશ યુગના પ્રતીકથી આગળ વધીને સુપ્રીમ કોર્ટે ન્યાયની દેવીની પ્રતિમાનું નવું સ્વરૂપ રજૂ કર્યું છે. By Connect Gujarat Desk 17 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : બંગાળી સમાજ દ્વારા નર્મદા નદીમાં પ્રતિમાઓનું વિસર્જન કરી દુર્ગા મહોત્સવની પૂર્ણાહુતિ કરાય... ભરૂચ શહેરના શ્રવણ ચોકડી નજીક જિલ્લામાં વસતા બંગાળી સમાજ દ્વારા દર વર્ષે ઉજવવામાં આવતા દુર્ગા મહોત્સવની પૂર્ણાહુતિ નિમિત્તે દુર્ગા માતાની પ્રતિમાનું નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat Desk 14 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વરમાં શ્રી માર્કંડેશ્વર યુવક મંડળના શ્રી કૃષ્ણ સ્વરૂપ ગણેશજી બન્યા ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર અંકલેશ્વર શહેરમાં ચૌટા બજાર ખાતે શ્રી માર્કંડેશ્વર ગણેશ યુવક મંડળ દ્વારા શ્રી કૃષ્ણ સ્વરૂપ એટલે કે ઇસ્કોન મંદિરના વિષય અનુરૂપ ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું છે, By Connect Gujarat Desk 09 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા: ગણેશ પંડાલમાં ચોરી કરીને મૂર્તિ ખંડિત કરનાર ઈસમની પોલીસે કરી ધરપકડ વડોદરામાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારા ઈસમને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે,ગણેશ ઉત્સવના પહેલા દિવસે ત્રણ યુવક મંડળોની મૂર્તિઓ ખંડિત થતા ભક્તોની લાગણી દુભાઈ હતી. By Connect Gujarat Desk 09 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : એકદંત યુવક મંડળની અનોખી ગણેશ ભક્તિ, વૃક્ષની છાલમાંથી બનાવી વિઘ્નહર્તા દેવની મુર્તિ સુરત શહેરના લાલ દરવાજા વિસ્તારમાં 100 ટકા ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. વૃક્ષની છાલમાંથી બનાવાયેલા ગણેશજીનું કુદરતી વાતાવરણમાં સ્થાપન કરવામાં આવ્યું છે, By Connect Gujarat Desk 07 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અરવલ્લી: મોડાસાના પ્રજાપતિ પરિવારો દ્વારા બનાવાય છે શ્રીજીની માટીની પ્રતિમા અરવલ્લી જિલ્લાના મોડાસાના પ્રજાપતિ પરિવારો દ્વારા માટીની ઇકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓ બનાવવાનું શરૂ કરવામાં આવ્યું છે By Connect Gujarat Desk 31 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: મેઘરાજાની સાડા પાંચ ફૂટ ઉંચી પ્રતિમાની સ્થાપના ભરૂચમાં બે સૈકાથી ચાલી આવતી પરંપરા મુજબ દિવાસાના દિવસે શહેરના ભોઇવાડમાં મેઘરાજાની સાડા પાંચ ફૂટ ઉંચી પ્રતિમાનું શાસ્ત્રોકત વિધિથી સ્થાપન કરાયું છે. By Connect Gujarat 04 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ માટીની મૂર્તિઓની માંગ, ઈકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવનારની કહાની છે રસપ્રદ હિન્દુ ધર્મમાં, કોઈપણ પૂજા અથવા તહેવાર દરમિયાન, લોકો દેવતાઓની મૂર્તિઓની પૂજા કરે છે અને તેમની પ્રાર્થના કરે છે. ધર્મમાં મૂર્તિપૂજાને ખૂબ મહત્વ આપવામાં આવે છે. By Connect Gujarat 21 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn