દુનિયા કેન્યામાં પ્રભુ ભક્તિનો રસ રેલાયો, રથયાત્રાના પર્વની ભક્તિભાવ પૂર્વક ઉજવણી ભારતીય સમાજ વિશ્વના દરેક ખૂણે વસેલો છે,અને સાથે પોતાના તહેવાર,પ્રસંગો સહિતની ઉજવણી પણ પરંપરાગત રીતે કરીને એક અલગ સાંસ્કૃતિક છાપ છોડી દે છે By Connect Gujarat 08 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : ફુરજા વિસ્તાર સ્થિત ભગવાન જગન્નાથ મંદિરેથી નીકળી રથયાત્રા, ઇસ્કોન મંદિર- GIDC દ્વારા પણ રથયાત્રાનું ભવ્ય આયોજન આજરોજ અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે ભરૂચ શહેરના ફુરજા વિસ્તાર સ્થિત ભગવાન જગન્નાથ મંદિર દ્વારા રથયાત્રા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 07 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ “કોમી એકતાના દર્શન” : અંકલેશ્વરમાં મુસ્લિમ સમાજ દ્વારા રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું... ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના સેલારવાડ ખાતે આવી પહોચેલી રથયાત્રાનું મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવતા કોમી એકતાના અનોખા દર્શન થયા હતા. By Connect Gujarat 07 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : 147મી રથયાત્રા નિમિત્તે ભગવાન જગન્નાથજીની નગરચર્યા, આજરોજ અષાઢી બીજના દિવસે અમદાવાદમાં 147મી રથયાત્રા પર ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલરામ શહેરની નગરચર્ચાએ નીકળ્યા હતા. By Connect Gujarat 07 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત શામળાજી : ચાંદીના રથમાં નીકળી ભગવાનની સવારી, ભક્તોની ભીડ ઉમટી. આજરોજ રથયાત્રા પર્વને લઈ યાત્રાધામ શામળાજી ખાતે ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સુંદર કલાત્મક રથમાં સવાર થઈ ઠાકોરજી મંદિર પરિસરમાં નીકળ્યા હતા. By Connect Gujarat 07 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : જગન્નાથજીની રથયાત્રામાં ભક્તિનો રસ સિંચતી વિવિધ ભજન મંડળીઓ... અમદાવાદમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની રથયાત્રા ધીમે ધીમે આગળ વધી રહી છે By Connect Gujarat 01 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: કોરોના કાળ બાદ નીકળેલ ભગવાન જગન્નાથની રથયાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યું ભરુચીનાકા નજીક આવેલ જગન્નાથ મંદિરેથી આજરોજ બહગવાન જગન્નાથની 20મી રથયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા By Connect Gujarat 01 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: રથયાત્રા દરમ્યાન જમીનથી લઈ આસમાન સુધી પોલીસની ચાંપતી નજર,25 હજાર પોલીસકર્મીઓ સુરક્ષામાં તૈનાત ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા આજે નીકળી છે ત્યારે અમદાવાદ પોલીસે આ રથયાત્રાને 25 હજાર પોલીસનું સુરક્ષા કવચ આપ્યું છે. By Connect Gujarat 01 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: રથયાત્રામાં એકવાર ફરી કોમી એકતા જોવા મળી, મુસ્લિમ સમાજ દ્વારા ચાંદીનો રથ અર્પણ કરાયો દર વર્ષની જેમ આ વર્ષે પણ શાંતિ અને સદભાવના વચ્ચે અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્ણ થાય તે માટે ભગવાન પાસે ભક્તોએ પ્રાર્થના કરી હતી. By Connect Gujarat 26 Jun 2022 Share Twitter Share Whatsapp LinkedIn